વલસાડ છીપવાડ ગરનાળામા પુર ના કારણે રસ્તો બિસ્માર ગયો હતો આ રસ્તા પરથી ૪૦ ગામના લોકો પસાર થાય છે રસ્તાના કારણે વાહન ચાલકોએ ખૂબ તકલીફ પડતી હતી જેને લઈને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા એ જિલ્લા કલેકટરના આયોજનપત્ર આપ્યું હતું જેથી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવીને વલસાડ નગરપાલિકા દ્વારા આજરોજ સવારે નગરપાલિકાના કર્મચારી મૂકીને રસ્તાનો મરામત કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વાહન ચાલકોએ પણ હાસકાર અનુભવ્યો હતો રસ્તા નું મરામત થઈ જતા લોકોએ માજી પ્રમુખ રાજુભાઈ નો આભાર માન્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP Dilip Saikia on Dalgaon Historic Shiv Mandir Theft Case
MP Dilip Saikia on Dalgaon Historic Shiv Mandir Theft Case
शंकर तांदळे यांची कृषी अधिकारी पदी पदोन्नती
पाटोदा (प्रतिनिधी) बीड कृषी विभागात उत्कृष्ट कर्तव्य बजावत असल्यामुळे शंकर तांदळे यांची कृषी कृषी...
MG Motors जल्द कहलाएगी भारतीय कंपनी!
MG Motors जल्द कहलाएगी भारतीय कंपनी!
MCN NEWS: अल्पसंख्याकांच्या 15 कलमी कार्यक्रमाची अंमलबजावणी प्रभावीपणे करावी
MCN NEWS: अल्पसंख्याकांच्या 15 कलमी कार्यक्रमाची अंमलबजावणी प्रभावीपणे करावी