વલસાડ છીપવાડ ગરનાળામા પુર ના કારણે રસ્તો બિસ્માર ગયો હતો આ રસ્તા પરથી ૪૦ ગામના લોકો પસાર થાય છે રસ્તાના કારણે વાહન ચાલકોએ ખૂબ તકલીફ પડતી હતી જેને લઈને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા એ જિલ્લા કલેકટરના આયોજનપત્ર આપ્યું હતું જેથી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવીને વલસાડ નગરપાલિકા દ્વારા આજરોજ સવારે નગરપાલિકાના કર્મચારી મૂકીને રસ્તાનો મરામત કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વાહન ચાલકોએ પણ હાસકાર અનુભવ્યો હતો રસ્તા નું મરામત થઈ જતા લોકોએ માજી પ્રમુખ રાજુભાઈ નો આભાર માન્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : કલ્યાણપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા યોજાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર : કલ્યાણપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા યોજાઈ | SatyaNirbhay News Channel
રાષ્ટ્રવ્યાપી અભિયાન "મારી માટી, મારો દેશ" એ દેશવાસીઓની રાષ્ટ્રભક્તિની એક અનોખી મિસાલ બનશે
રાષ્ટ્રવ્યાપી અભિયાન "મારી માટી, મારો દેશ" એ દેશવાસીઓની રાષ્ટ્રભક્તિની એક અનોખી મિસાલ બનશે
বড়োলেণ্ড স্কুল এডপছন কাৰ্যসূচী হৈছে অঞ্চলটোৰ শিক্ষা খণ্ডৰ সংস্কাৰৰ দিশত B.T.R চৰকাৰৰ অভিনৱ পদক্ষেপ
বড়োলেণ্ড স্কুল এডপছন কাৰ্যসূচী হৈছে অঞ্চলটোৰ শিক্ষা খণ্ডৰ সংস্কাৰৰ দিশত বিটিআৰ চৰকাৰৰ এক...