વલસાડ છીપવાડ ગરનાળામા પુર ના કારણે રસ્તો બિસ્માર ગયો હતો આ રસ્તા પરથી ૪૦ ગામના લોકો પસાર થાય છે રસ્તાના કારણે વાહન ચાલકોએ ખૂબ તકલીફ પડતી હતી જેને લઈને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા એ જિલ્લા કલેકટરના આયોજનપત્ર આપ્યું હતું જેથી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવીને વલસાડ નગરપાલિકા દ્વારા આજરોજ સવારે નગરપાલિકાના કર્મચારી મૂકીને રસ્તાનો મરામત કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વાહન ચાલકોએ પણ હાસકાર અનુભવ્યો હતો રસ્તા નું મરામત થઈ જતા લોકોએ માજી પ્રમુખ રાજુભાઈ નો આભાર માન્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাট জিলা ঘিলাধাৰী উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰী
৭৫ তম স্বাধনীতা দিৱস সম্পন্ন হৈ ৭৬তম স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত ভাৰত তথা অসম চৰকাৰে অমৃত মহোৎসৱ...
नाशिकला जाताय मग जम्बो वडापाव खाऊनच या त्यासाठी नक्की पहा हा व्हिडिओ
नाशिकला जाताय मग जम्बो वडापाव खाऊनच या त्यासाठी नक्की पहा हा व्हिडिओ
જેતપુર: સામાંકાંઠા વિસ્તારમા નગર પાલિકાના પૂર્વ સદસ્યના મકાનનું પ્રશાસન દ્વારા ડીમોલેશન| Jetpur News
જેતપુર: સામાંકાંઠા વિસ્તારમા નગર પાલિકાના પૂર્વ સદસ્યના મકાનનું પ્રશાસન દ્વારા ડીમોલેશન| Jetpur News
चराइदेव जिले में राजस्व मंत्री द्वारा लाभार्थियों को फ्लोर मिलों का वितरण
चराइदेव जिले में राजस्व मंत्री द्वारा लाभार्थियों को फ्लोर मिलों का वितरण