વલસાડ છીપવાડ ગરનાળામા પુર ના કારણે રસ્તો બિસ્માર ગયો હતો આ રસ્તા પરથી ૪૦ ગામના લોકો પસાર થાય છે રસ્તાના કારણે વાહન ચાલકોએ ખૂબ તકલીફ પડતી હતી જેને લઈને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા એ જિલ્લા કલેકટરના આયોજનપત્ર આપ્યું હતું જેથી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવીને વલસાડ નગરપાલિકા દ્વારા આજરોજ સવારે નગરપાલિકાના કર્મચારી મૂકીને રસ્તાનો મરામત કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વાહન ચાલકોએ પણ હાસકાર અનુભવ્યો હતો રસ્તા નું મરામત થઈ જતા લોકોએ માજી પ્રમુખ રાજુભાઈ નો આભાર માન્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર ખાતે મધ્યપ્રદેશના ગૃહ મંત્રીએ સુ ક્યુ સાંભળો
ભાભર ખાતે મધ્યપ્રદેશના ગૃહ મંત્રીએ સુ ક્યુ સાંભળો
અંબાજી ખાતે યોજાવનાર ભાદરવી પૂનમ મહા મેળો 2023 શક્તિપીઠ અંબાજી ખાતે કલેક્ટર વરુણ કુમાર બરણવાલના અધ્યક્ષતાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘની પ્રતિનિધિઓ ની બેઠક યોજાઈ
અંબાજી.....
*શક્તિપીઠ અંબાજી ખાતે કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને...
अफ्रीका के कैमरून में फंसे झारखंड के 27 मजदूर, सरकार से लगाई वापसी की गुहार।
झारखंड के सरिया, गिरिडीह, बोकारो और हजारीबाग जिले के कुल 27 मजदूर अफ्रीका के कैमरून में फंसे हुए...
વાલ્મીકિ સમાજનો સમૂહલગ્નોત્સવ...!
વાલ્મીકિ સમાજનો સમૂહલગ્નોત્સવ...!
ધ્રાંગધ્રા નગરપાલિકાના કર્મચારીઓ કર્મચારી મહામંડળને સમર્થન આપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા
ધ્રાંગધ્રા નગરપાલિકાના કર્મચારીઓ કર્મચારી મહામંડળને સમર્થન આપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા