વલસાડ છીપવાડ ગરનાળામા પુર ના કારણે  રસ્તો બિસ્માર ગયો હતો આ  રસ્તા પરથી ૪૦ ગામના લોકો પસાર થાય છે રસ્તાના કારણે વાહન ચાલકોએ ખૂબ તકલીફ પડતી હતી જેને લઈને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા એ જિલ્લા કલેકટરના આયોજનપત્ર આપ્યું હતું જેથી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવીને વલસાડ નગરપાલિકા દ્વારા આજરોજ સવારે નગરપાલિકાના કર્મચારી મૂકીને રસ્તાનો મરામત કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વાહન ચાલકોએ પણ હાસકાર અનુભવ્યો હતો રસ્તા નું મરામત થઈ જતા લોકોએ માજી પ્રમુખ રાજુભાઈ નો આભાર માન્યો છે