વલસાડ છીપવાડ ગરનાળામા પુર ના કારણે રસ્તો બિસ્માર ગયો હતો આ રસ્તા પરથી ૪૦ ગામના લોકો પસાર થાય છે રસ્તાના કારણે વાહન ચાલકોએ ખૂબ તકલીફ પડતી હતી જેને લઈને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા એ જિલ્લા કલેકટરના આયોજનપત્ર આપ્યું હતું જેથી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવીને વલસાડ નગરપાલિકા દ્વારા આજરોજ સવારે નગરપાલિકાના કર્મચારી મૂકીને રસ્તાનો મરામત કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વાહન ચાલકોએ પણ હાસકાર અનુભવ્યો હતો રસ્તા નું મરામત થઈ જતા લોકોએ માજી પ્રમુખ રાજુભાઈ નો આભાર માન્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઇસમ ઝડપાયો
સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઇસમ ઝડપાયો
શહેરના છાયા બજાર વિસ્તારમાં રહેણાક મકાનના કાળા તોડી...
योगाभ्यास के साथ योग स्वस्थ जीवन की आधारशिला विषयक व्याख्यान का हुआ आयोजन
योगाभ्यास के साथ योग स्वस्थ जीवन की आधारशिला विषयक व्याख्यान का हुआ आयोजन
बूंदी। राजकीय...
SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર - ભાવનગર દ્વારા... *પવિત્ર શ્રાવણમાસ કથા યુવાનો જાગો.. સમસ્યા અને સમાધાન વિષય પર યોજાશે.*
SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર ભાવનગર દ્વારા આયોજિત પવિત્ર શ્રાવણ માસ કથા યુવાનો જાગો..સમસ્યા અને...