વલસાડ છીપવાડ ગરનાળામા પુર ના કારણે રસ્તો બિસ્માર ગયો હતો આ રસ્તા પરથી ૪૦ ગામના લોકો પસાર થાય છે રસ્તાના કારણે વાહન ચાલકોએ ખૂબ તકલીફ પડતી હતી જેને લઈને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા એ જિલ્લા કલેકટરના આયોજનપત્ર આપ્યું હતું જેથી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવીને વલસાડ નગરપાલિકા દ્વારા આજરોજ સવારે નગરપાલિકાના કર્મચારી મૂકીને રસ્તાનો મરામત કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વાહન ચાલકોએ પણ હાસકાર અનુભવ્યો હતો રસ્તા નું મરામત થઈ જતા લોકોએ માજી પ્રમુખ રાજુભાઈ નો આભાર માન્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गंगा में पलटी नाव, गन्ने से लदी ट्रैक्टर-ट्रॉली गिरी, चालक और साथी ने कूदकर बचाई जान, दोनों घायल
गन्ने से लदी ट्रैक्टर-ट्राॅली को लेकर जा रही नाव गंगा में पलट गई। ट्रैक्टर चालक और उसके साथी ने...
ৰঙিয়াত অখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পৰিষদৰ কৃতিত্ব অৰ্জন কৰা ছাত্ৰ ছাত্ৰীক সম্বৰ্দ্ধনা জ্ঞাপন
ৰঙিয়া নগৰৰ হৰদত্ত-বীৰদত্ত ভবন প্ৰেক্ষাগৃহত তদুপলক্ষে অনুষ্ঠিত কৰা হয় সম্বৰ্দ্ধনা সভা।সংগঠনটোৰ অসম...
তিনিচুকীয়া জিলাৰ দিয়ামলি চাহ বাগিচা উচ্ছেদ কৰাৰ তীব্ৰ বিৰোধীতাঃ আছাৰ
তিনিচুকীয়া জিলাৰ অন্তৰ্গত জেমছ ৱাৰেণ্ট কোম্পানী মালিকা ধিন দিয়ামুলি চাহ বাগিচা অইল ইণ্ডিয়া...
હાલાકી: પાલનપુરના હરીપુરા વિસ્તારમાં રસ્તાનું કામ અધૂરું મૂકી દસ દિવસથી કોન્ટ્રાકટર ગાયબ
હાલાકી: પાલનપુરના હરીપુરા વિસ્તારમાં રસ્તાનું કામ અધૂરું મૂકી દસ દિવસથી કોન્ટ્રાક્ટર ગાયબ
...
मां जानकी सेवा संस्थान के ललित झा कन्हैया पाठक के पैनल भारी मतों से जीते यह कार्यकाल 2027 तक रहेंगे
मां जानकी सेवा संस्थान के ललित झा कन्हैया पाठक के पैनल भारी मतों से जीते यह कार्यकाल 2027 तक रहेंगे