વલસાડ છીપવાડ ગરનાળામા પુર ના કારણે રસ્તો બિસ્માર ગયો હતો આ રસ્તા પરથી ૪૦ ગામના લોકો પસાર થાય છે રસ્તાના કારણે વાહન ચાલકોએ ખૂબ તકલીફ પડતી હતી જેને લઈને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા એ જિલ્લા કલેકટરના આયોજનપત્ર આપ્યું હતું જેથી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવીને વલસાડ નગરપાલિકા દ્વારા આજરોજ સવારે નગરપાલિકાના કર્મચારી મૂકીને રસ્તાનો મરામત કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વાહન ચાલકોએ પણ હાસકાર અનુભવ્યો હતો રસ્તા નું મરામત થઈ જતા લોકોએ માજી પ્રમુખ રાજુભાઈ નો આભાર માન્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JETPUR જલારામભકતોએ સુરતના ગભેણી ગામથી વિરપુર સુધી સાયકલયાત્રા કરી 31 10 2022
JETPUR જલારામભકતોએ સુરતના ગભેણી ગામથી વિરપુર સુધી સાયકલયાત્રા કરી 31 10 2022
AFFINITY CLASSES-ৰ শিক্ষাৰ্থীৰে সাংবাদিক পৰমা সোনোৱালৰ বাৰ্তালাপ..
AFFINITY CLASSES-ৰ শিক্ষাৰ্থীৰে সাংবাদিক পৰমা সোনোৱালৰ বাৰ্তালাপ..
নুমলীগড়ৰ অসম বায়’ ৰিফাইনেৰীৰ মুখ্য প্ৰবেশদ্বাৰত ঠিকাদাৰ সন্থাৰ তীব্ৰ প্ৰতিবাদ
নুমলীগড়ৰ অসম বায়’ ৰিফাইনেৰীৰ মুখ্য প্ৰবেশদ্বাৰত ঠিকাদাৰ সন্থাৰ তীব্ৰ প্ৰতিবাদ
নুমলীগড়...
દ્વારકા જિલ્લાના ભાણવડ ના આશાસ્પદ યુવાનનું મોરબી દુર્ઘટનામાં મૃત્યુ થતા ભાણવડ શોકમય બન્યું
દ્વારકા જિલ્લાના ભાણવડ ના આશાસ્પદ યુવાનનું મોરબી દુર્ઘટનામાં મૃત્યુ થતા ભાણવડ શોકમય બન્યું