સુરેન્દ્રનગર ખાતે શનિવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.રૂ.35 કરોડથી વધુનાં ખર્ચે ભવનનું નિર્માણ થયુંસુરેન્દ્રનગરમાં શનિવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી ભવનનો લોકાર્પણ સમારોહ કેન્દ્રિય આયુષમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેઓએ જણાવ્યુ કે, 1985 માં એમ.પી.શાહ દ્વારા આ જગ્યાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટે દાનમાં આપી સંસ્થાની શરૂઆત કરાઈ હતી.ત્યારબાદ વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં બિલ્ડીંગનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થતા તાલીમ સંસ્થા માટે નવા ભવનની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રૂ. 35 કરોડના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત નવા ભવનનું નિર્માણ કરાયું છે. રાજ્યમાં એપ્રેન્ટિસ તાલીમ યોજના અંતર્ગત 3 વર્ષથી દર વર્ષે એક લાખથી વધુ યુવાનોને એપ્રેન્ટિસ તાલીમ અપાય છે.મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી તાલીમ યોજના હેઠળ ભવિષ્યમાં જે ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉપલબ્ધ છે તેવા ક્ષેત્રોના નવા અભ્યાસક્રમો આઈ.ટી.આઈમાં ચાલુ કરાશે છે. જેમાં સોલર રૂફટોપ, ઇલેક્ટ્રીક વ્હીકલ તેમજ ડ્રોન ટેકનોલોજીને લગતા વ્યવસાયોનો સમાવેશ કરાયો છે. આ કાર્યક્રમમાં અગ્રણી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, પી.એન.મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ હાજર રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  চৰাইদেউ জিলাত কৃষকৰ সাহাকাৰ পৰিস্থিতি 
 
                      চৰাইদেউ জিলাত কৃষকৰ সাহাকাৰ পৰিস্থিতি
চৰাইদেউ জিলাত কৃষকৰ সাহাকাৰ পৰিস্থিতি ৷ কৃষকৰ প্ৰাপ্যৰ ধন...
                  
   अहमदाबाद रेलवे स्टेशन कुछ ऐसा बनने जा रहा है. किसी एयरपोर्ट से कम नहीं. 
 
                      अहमदाबाद रेलवे स्टेशन कुछ ऐसा बनने जा रहा है. किसी एयरपोर्ट से कम नहीं.
                  
   ઝાલોદ બસસ્ટેશન વિસ્તારમાં ડિવાઇડર રોડનું કામ મંથર ગતિ થી ચાલતા જાહેર જનતામાં જોવાતો આક્રોશ ટ્રાફિક થી ધમ ધમતો વિસ્તાર હોવાથી ઘણી વાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે 
 
                      ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં તૂટેલા રોડને બનાવવાની કામગીરી ચાલી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા રોડ...
                  
   राधे कृष्ण मंदिर पर निकली कावड़ यात्रा  
 
                      कोटा. कनवास क्षेत्र के दरा स्टेशन पर प्रदोष शनिवार को राधे कृष्ण मन्दिर पर कांवड़ यात्रा निकाली...
                  
   अलीबाबा के संस्थापक Jack Ma जापान यूनिवर्सिटी में बने प्रोफेसर, चीनी सरकार के साथ हुआ था विवाद 
 
                      नई दिल्ली, बिजनेस डेस्क। चीन के बड़े कारोबारी समूह अलीबाबा ग्रुप के संस्थापक जैक...
                  
   
  
  
  
   
  