વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા અને પ્રદેશ ભાજપ સી. એ. સેલના કન્વીનર નરેશભાઈ કેલાના પરિવાર દ્વારા 21માં નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા, મહામંત્રીશ્રી ધીરુભાઈ સિંધવ, સુ.નગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અમથુભાઈ, તેમજ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સુ.નગર વઢવાણ નગરપાલિકા સદસ્યશ્રીઓ, સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ સમાજના આગેવાનો, પક્ષના હોદ્દદારશ્રીઓ અને વેપાર ઉદ્યોગના અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી માન. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબનું સુરેન્દ્રનગરમાં આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ તેમજ કેન્દ્રીય વિદ્યાલય મંજૂર કરાવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સહું આગેવાનોએ ડો. મુંજપરા સાહેબની કામગીરીને બિરદાવી હતી. બહોળી સંખ્યામાં ઊપસ્થિત વિવિધ સમાજના આગેવાનો, વેપાર અને ઉદ્યોગના આગેવાનો તેમજ પ્રેસ અને મીડિયાના મિત્રોએ એકબીજાને નવા વરસની શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
नगर निगम कोटा दक्षिण के वार्ड 08 में जंगली जानवर का हमला, पांच बकरियों की मौत**
नगर निगम कोटा दक्षिण के वार्ड 08 में जंगली जानवर का हमला, पांच बकरियों की मौत**
कोटा, 22...
Vitamin E capsule Benefits | Face glow | Remove tanning |Hair fall Home remedy | Pimples kese hataye
Vitamin E capsule Benefits | Face glow | Remove tanning |Hair fall Home remedy | Pimples kese hataye
प्रधानमंत्री मोदी से मिले सीएम मोहन यादव, लौटने के बाद एमपी में हो सकते हैं कई बदलाव !
मध्य प्रदेश के मुख्यमंत्री सीएम मोहन यादव दिल्ली दौरे पर हैं। एमपी में 29 लोकसभा सीट पर जीत के...
અંબાજી ખાતેથી વડાપ્રધાન મોદી વિકાસ કાર્યોના કરાવશે ખાત મુહૂર્ત અને લોકાર્પણ..
અંબાજી ખાતેથી વડાપ્રધાન મોદી વિકાસ કાર્યોના કરાવશે ખાત મુહૂર્ત અને લોકાર્પણ..