વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા અને પ્રદેશ ભાજપ સી. એ. સેલના કન્વીનર નરેશભાઈ કેલાના પરિવાર દ્વારા 21માં નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા, મહામંત્રીશ્રી ધીરુભાઈ સિંધવ, સુ.નગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અમથુભાઈ, તેમજ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સુ.નગર વઢવાણ નગરપાલિકા સદસ્યશ્રીઓ, સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ સમાજના આગેવાનો, પક્ષના હોદ્દદારશ્રીઓ અને વેપાર ઉદ્યોગના અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી માન. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબનું સુરેન્દ્રનગરમાં આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ તેમજ કેન્દ્રીય વિદ્યાલય મંજૂર કરાવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સહું આગેવાનોએ ડો. મુંજપરા સાહેબની કામગીરીને બિરદાવી હતી. બહોળી સંખ્યામાં ઊપસ્થિત વિવિધ સમાજના આગેવાનો, વેપાર અને ઉદ્યોગના આગેવાનો તેમજ પ્રેસ અને મીડિયાના મિત્રોએ એકબીજાને નવા વરસની શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुड न्यूज! Samsung Galaxy S24 Series में मिलेगा टाइटेनियम फ्रेम, 200MP कैमरा के साथ मिलेगी QHD+ सुपर AMOLED स्क्रीन
Samsung Galaxy S24 Series Features सैमसंग 18 जनवरी को Galaxy S24 Series स्मार्टफोन सीरीज लॉन्च कर...
40 मवेशी से लदा ट्रक जब्त
गुवाहाटी, 18 अगस्त। गुवाहाटी महानगर का बाहरी इलाका खेत्री पुलिस की टीम ने गुप्त सूचना के आधार पर...
Share Market Today: Chemical Sector में ऐसा क्या हुआ कि दिखी 5% से ज्यादा की गिरावट? | CNBC Awaaz
Share Market Today: Chemical Sector में ऐसा क्या हुआ कि दिखी 5% से ज्यादा की गिरावट? | CNBC Awaaz