ભવાની મંદિર ખાતે પૂજ્ય મોરારી બાપુની 904મી રામકથા નો થયેલ ભવ્ય પ્રારંભ

આજરોજ મહુવા ના ભવાની મંદિર ખાતે માનસ માતુ ભવાની કથાનો શુભારંભ ચીમનભાઈ વાઘેલા ના યજમાન પદે રામકથા કરવમાં આવી રામકથા પ્રસંગે ભવાની મંદિર થી કથા મંડપ સ્થળ સુધી પોથીયાત્રા નીકળી હતી આ પ્રસંગે કતપર,ભવાની, લાઇટહાઉસ સહિત સમગ્ર મહુવા પંથક ભક્તિમય વાતાવરણમાં રંગાયું હતું ભવાની આજુબાજુ તથા મહુવા ના હજારો ભાવિકો પૂજ્ય મોરારીબાપુ ના મુખે રામકથા સાંભળવા આવી પહોંચ્યા હતા જેમાં બાપુ ના પરિવારના સભ્યો તથા યજમાન ચીમનભાઈ વાઘેલા ના પરિવારના સભ્યો તથા નાના મોટા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા કથા પુર્ણ થતા ભાવિકો

માટે પ્રસાદી ની વ્યવસ્થા ગોઠવણમાં આવિ હતી 

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર