આવતીકાલે તારીખ ૨૯/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦ વાગે લક્ષ્મીનારાયણ મંદિર ની સામે જલકાંતાબેન મણીલાલ પંચાલ {ઓમ પેલેસ} માં કળશ યાત્રા રાખેલ છે જેમાં કળશ ભર્યા પછી માથા પર મુકવાની ઈંઢોણી સ્થળ પર મળી જશે જેથી કોઈએ લાવી નહીં...
ફતેપુરા નગરમાં આવતીકાલે તારીખ ૨૯/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦ કલાકે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
![](https://i.ytimg.com/vi/0UfLyYZvFHU/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)