શ્રી સમસ્ત સતવારા ઝાલાવાડ બોર્ડિંગ જોરાવરનગર ખાતે શ્રી સતવારા કરિયર એકેડમી જોરાવરનગરના સ્થાપક સંચાલકશ્રી શંકરભાઈ કણઝરીયા ના ધર્મપત્ની સ્વ.લીલાબેન શંકરભાઈ કણઝરીયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં મહંતશ્રી નરસંગદાસજી કબીર મંદિર રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર, મંત્રી શ્રી રામજીભાઈ,મહામંડળના સંગઠન મંત્રી શ્રી વાલજીભાઈ જાદવ,જિલ્લા ભાજપ કોસાધ્યક્ષ શ્રી રાકેશભાઈ ખાંદલા,વઢવાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સોનગરા,શ્રી જયંતીભાઈ ખંદલા સાહેબ, શ્રી ગણેશભાઈ ખાંદલા, શ્રી ગણેશભાઈ મકવાણા,શ્રી લાભુભાઈ ડાભી(બાપા સીતારામ ફ્રી ટીફીન સેવા)શ્રી હરિલાલભાઈ લકુમ, શ્રી ચેતનભાઇ કણઝરીયા, શ્રી પ્રતાપભાઈ જાદવ,શ્રી હિતેશભાઈ કણઝરીયા, શ્રી હરેશભાઈ મકવાણા,શ્રી જયેશભાઇ પરમાર તેમજ સિધ્ધનાથ સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર ના કાર્યકર્તાઓ તેમજ રકતદાન દલવાડી ગ્રુપ ગુજરાત અને જય સિદ્ધનાથ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ શ્રી શૈલેષભાઈ ચાવડા, શ્રી યોગેશભાઈ ખાંદલા,શ્રી પ્રવીણભાઈ ખાંદલા, સિદ્ધનાથ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા એ રક્તદાન કરીને રક્તદાન ની શુભ શરૂઆત કરાવેલ તારીખ: 27/10/2022 ગુરૂવાર સમય:સવારે 9:30 થી 1:00 સુધી બ્લડ કેમ્પ 30 બોટલ રકતદાન કર્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  166 નંબરની છોકરી, જેની તસવીર અધિકારીએ તેના ખિસ્સામાં રાખી હતી, તેને 9 વર્ષ પછી અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવી 
 
                      સાત વર્ષની બાળકી લગભગ નવ વર્ષ પહેલા ગુમ થઈ હતી. મુંબઈ પોલીસે તેને શોધી કાઢ્યો અને ગુરુવારે તેને...
                  
   Swati Maliwal Latest News: स्वाति मालीवाल के करीबी सूत्रों के हवाले से बड़ी खबर | CM Kejriwal | AAP 
 
                      Swati Maliwal Latest News: स्वाति मालीवाल के करीबी सूत्रों के हवाले से बड़ी खबर | CM Kejriwal | AAP
                  
   JNUમાં વધુ એક પ્રદર્શન, હવે વિદ્યાર્થી સંઘે કર્યો આ વાતનો વિરોધ
 
 
                      જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓએ સોમવારે ‘ડીન ઑફ સ્ટુડન્ટ્સ’ (DOS)ની...
                  
   श्री J.P.Nadda जी का मान. मुख्यमंत्री श्री Bhupendra Patel जी के साथ अहमदाबाद एयरपोर्ट पर स्वागत करने का अवसर प्राप्त हुआ। 
 
                      सुस्वागतम्
 
गुजरात की पावन धरा पर पधारे हुए विश्व के सबसे बड़े राजनैतिक दल Bharatiya...
                  
   
  
  
  
  
  