ગતરોજ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં ફોન આવે રાજુભાઈ કાઠીયાવાડી નો કે નર્મદા જિલ્લામાં આવેલ સાવલી ગામ માં એક મગર નું બચ્ચું આવેલ છે. તેવી જાણ થતા જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી શ્રી દેવરામભાઈ પી રાવલ નર્મદા ડિસ્ટ્રિક્ટ ના જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મેમ્બર ભીલ ઉકેલ. ભુરાભાઈ ભાઈ રાય. રાકેશભાઈ સરપંચ અને ખેતરના માલિક રાજુભાઈ કાઠીયાવાડી તમામ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની નર્મદા ડિસ્ટ્રિક્ટ ની ટીમ હાજર રહી મગરને પકડી નર્મદા દૃષ્ટિના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં સોંપવામાં આવ્યો. જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને પશુ પક્ષીઓ માટે .. આજે દસ વર્ષથી કાર્યરત છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવાગઢની તળેટીમાં આવેલ બાપુ બાલકનાથ આશ્રમ ખાતે રવિ કૃષિ મહોત્સવ-2023 અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો.
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા હાલોલ તાલુકા વહીવટી તંત્રના સૌજન્યથી...
Jairam Ramesh's ‘Achhe Din’ dig at ‘other PMs’ as Boris Johnson quits as UK MP
Jairam Ramesh took a veiled dig at the government after Boris Johnson quit as a UK MP.
Senior...
थाना आरके पुरम कोटा शहर एक अज्ञात व्यक्ति की बॉडी मिलने की आ रही है
कोटा ब्रेकिंग न्यूज
सूचना थाना आरके पुरम कोटा शहर एक अज्ञात व्यक्ति की बॉडी मिलने की आ रही...
પરિસકાર-૨ના રહીશો દ્વારા સમાજમાં ધર્મ સંસ્કારોના સિંચન અર્થે શ્રીમદ્દભગવદ્ ગીતા વિતરણ કાર્યક્રમ.
પરિસકાર-૨ના રહીશો દ્વારા સમાજમાં ધર્મ સંસ્કારોના સિંચન અર્થે શ્રીમદ્દભગવદ્ ગીતા વિતરણ કાર્યક્રમ.
ચોખાની ખરીદીમાં રતનપરના વેપારીને 24 લાખનો ચુનો લગાવનાર 3 શખ્સ ઝડપાયા
સુરેન્દ્રનગર રતનપરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં દુકાન ધરાવતા વિજયભાઇ રમણિકભાઇ કોશિયાને ઓછા ભાવે ચોખા...