ગતરોજ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં ફોન આવે રાજુભાઈ કાઠીયાવાડી નો કે નર્મદા જિલ્લામાં આવેલ સાવલી ગામ માં એક મગર નું બચ્ચું આવેલ છે. તેવી જાણ થતા જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી શ્રી દેવરામભાઈ પી રાવલ નર્મદા ડિસ્ટ્રિક્ટ ના જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મેમ્બર ભીલ ઉકેલ. ભુરાભાઈ ભાઈ રાય. રાકેશભાઈ સરપંચ અને ખેતરના માલિક રાજુભાઈ કાઠીયાવાડી તમામ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની નર્મદા ડિસ્ટ્રિક્ટ ની ટીમ હાજર રહી મગરને પકડી નર્મદા દૃષ્ટિના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં સોંપવામાં આવ્યો. જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને પશુ પક્ષીઓ માટે .. આજે દસ વર્ષથી કાર્યરત છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৌলতপুৰত আৰম্ভ হ'ব সদৌ অসম ভিত্তিত ফুলবল মহাৰণ
দৌলতপুৰত আৰম্ভ হ'ব সদৌ অসম ভিত্তিত ফুলবল মহাৰণ
ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રમેશભાઈ પટેલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ હાથ કરી
ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ હાથ ધરી...
ડીસા...
અલંગમાં યુરોપિયન યુનિયન મંડળની મુલાકાત ક્યાં આગેવાનને ન મળી?શા માટે?જુઓ
અલંગમાં યુરોપિયન યુનિયન મંડળની મુલાકાત ક્યાં આગેવાનને ન મળી?શા માટે?જુઓ
વાવાઝોડાના અસરગ્રસ્તોનું હવે આશ્રયસ્થાનોથી ઘર તરફ પ્રયાણ
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા વિસ્તારમાં ખુલ્લામાં રહેતા લોકોને વરસાદ અને વાવાઝોડાની અસરથી રક્ષણ...