ગતરોજ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં ફોન આવે રાજુભાઈ કાઠીયાવાડી નો કે નર્મદા જિલ્લામાં આવેલ સાવલી ગામ માં એક મગર નું બચ્ચું આવેલ છે. તેવી જાણ થતા જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી શ્રી દેવરામભાઈ પી રાવલ નર્મદા ડિસ્ટ્રિક્ટ ના જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મેમ્બર ભીલ ઉકેલ. ભુરાભાઈ ભાઈ રાય. રાકેશભાઈ સરપંચ અને ખેતરના માલિક રાજુભાઈ કાઠીયાવાડી તમામ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની નર્મદા ડિસ્ટ્રિક્ટ ની ટીમ હાજર રહી મગરને પકડી નર્મદા દૃષ્ટિના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં સોંપવામાં આવ્યો. જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને પશુ પક્ષીઓ માટે .. આજે દસ વર્ષથી કાર્યરત છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Petrol-Diesel Price Hike : UP से लेकर Bihar तक महंगा हुआ Petrol, नए दाम जानकर रह जाएंगे हैरान !
Petrol-Diesel Price Hike : UP से लेकर Bihar तक महंगा हुआ Petrol, नए दाम जानकर रह जाएंगे हैरान !
પાલનપુરમાં તબીબે યુવતી ઉપર દુષ્કર્મ આચરતાં ચકચાર
પાલનપુરમાં આવેલી ખાનગી હોસ્પિટલના તબીબે સ્ટાફમાં ફરજ બજાવતી એક યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું....
शिक्षक समय पर नहीं पहुंचने के मामले ने पकडा तूल, ब्लॉक शिक्षा अधिकारी दीपीका सैमुअल पहुंची विद्यालय
राजकीय उच्च माध्यमिक विद्यालय जोधपुरिया में शिक्षक समय पर नहीं पहुंचने से ग्रामीणों में भारी...
જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં રહેતા દરજીકામ કરતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં રહેતા દરજીકામ કરતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત...
ધાનેરા ખાતે રમજાન ઈદ ની નમાજ પાઠવવામાં આવી
ધાનેરા લાધાપુરા વિસ્તારમાં આવેલ ઈદગાહ ખાતે ધાનેરા જુમ્મા મસ્જિદના શહેર કાજી મૌલાના બિલાલસાબની...