ગતરોજ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં ફોન આવે રાજુભાઈ કાઠીયાવાડી નો કે નર્મદા જિલ્લામાં આવેલ સાવલી ગામ માં એક મગર નું બચ્ચું આવેલ છે. તેવી જાણ થતા જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી શ્રી દેવરામભાઈ પી રાવલ નર્મદા ડિસ્ટ્રિક્ટ ના જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મેમ્બર ભીલ ઉકેલ. ભુરાભાઈ ભાઈ રાય. રાકેશભાઈ સરપંચ અને ખેતરના માલિક રાજુભાઈ કાઠીયાવાડી તમામ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની નર્મદા ડિસ્ટ્રિક્ટ ની ટીમ હાજર રહી મગરને પકડી નર્મદા દૃષ્ટિના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં સોંપવામાં આવ્યો. જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને પશુ પક્ષીઓ માટે .. આજે દસ વર્ષથી કાર્યરત છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विकसित राजस्थान-2047 पर्यटन से जुड़े हितधारकों ने बून्दी में पर्यटन को बढ़ावा देने के लिए दिए सुझाव
विकसित राजस्थान-2047 दस्तावेज तैयार करने के लिए बून्दी जिले के पर्यटन उद्योग से संबंधित हितधारकों...
मणिपुर में उग्रवादियों के खिलाफ ऑपरेशन शुरू:CM बीरेन सिंह बोले- जिरीबाम में 6 लोगों के हत्यारों को पकड़ने तक अभियान जारी रहेगा
मणिपुर सरकार ने उग्रवादियों को पकड़ने के लिए बड़े स्तर पर ऑपरेशन लॉन्च किया है। मुख्यमंत्री एन...
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಮಾರ್ಚ್ 10ರಂದು ರಂಗಶ್ರೀ ಕಲಾಸಂಸ್ಥೆ ವತಿಯಿಂದ ಪದ್ಮಶ್ರೀ ಡಾ || ದೊಡ್ಡರಂಗೇಗೌಡರ ಜನ್ಮದಿನೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ "ಚೈತ್ರ ಪೂರ್ವ ಸಂಭ್ರಮ ರಾಷ್ಟ್ರಕವಿ ಕುವೆಂಪು (ಕಂಚಿನ ಪ್ರತಿಮೆ) ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಸಮಾರಂಭ - 2025" ನಡೆಯಲಿದೆ.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 8, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ರಂಗಶ್ರೀ ಕಲಾಸಂಸ್ಥೆ' ಸದಸ್ಯರು...
*સૂર્યનગર ગામે ત્રીજા નોરતે પરંપરાગત ડ્રેસ સ્પર્ધાની ઉજવણી થઈ*
હળવદ-સૂર્યનગર ગામનું નવું હનુમાનજી મંદિર બંધાવવા હેતુ સર બજરંગ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ...
કોઈપણ આધાર વગર હવામાં ઉડતા ગણપતિના દર્શન
કોઈપણ આધાર વગર હવામાં ઉડતા ગણપતિના દર્શન