ગતરોજ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં ફોન આવે રાજુભાઈ કાઠીયાવાડી નો કે નર્મદા જિલ્લામાં આવેલ સાવલી ગામ માં એક મગર નું બચ્ચું આવેલ છે. તેવી જાણ થતા જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી શ્રી દેવરામભાઈ પી રાવલ નર્મદા ડિસ્ટ્રિક્ટ ના જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મેમ્બર ભીલ ઉકેલ. ભુરાભાઈ ભાઈ રાય. રાકેશભાઈ સરપંચ અને ખેતરના માલિક રાજુભાઈ કાઠીયાવાડી તમામ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની નર્મદા ડિસ્ટ્રિક્ટ ની ટીમ હાજર રહી મગરને પકડી નર્મદા દૃષ્ટિના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં સોંપવામાં આવ્યો. જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને પશુ પક્ષીઓ માટે .. આજે દસ વર્ષથી કાર્યરત છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુગલજી ઠાકોર..ડીસા ભાજપના ઉમેદવારનું કાર્યાલય ખુલ્લુ મુકતા સમયે જુગલજી નું નિવેદન..
જુગલજી ઠાકોર..ડીસા ભાજપના ઉમેદવારનું કાર્યાલય ખુલ્લુ મુકતા સમયે જુગલજી નું નિવેદન..
ડીસાના જૂનાડીસામાં જર્જરીત સરકારી ક્વાટર્સમાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસા તાલુકાના જુનાડીસા ગામે સરકારી ક્વાટર્સમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વર્ષોથી જર્જરિત...
बीड जिल्ह्याच्या विकासासाठी कटीबद्ध पालकमंत्री
बीड जिल्ह्याच्या विकासाची सर्व कामे गतीने होण्यासाठी आवश्यक निधीची तरतूद करू. स्थानिक...
भीमगंजमंडी थाना पुलिस छात्र पर चाकू से हमला करने वाले बदमाशो का नंगे पांव बाजार में निकल जुलूस
भीमगंजमंडी थाना पुलिस छात्र पर चाकू से हमला करने वाले बदमाशो का नंगे पांव बाजार में निकल जुलूस
Uttar Pradesh के महाराजगंज से Akhilesh Yadav ने कहा-140 सीटें भी भाजपा को मिल जाए बड़ी बात है
Uttar Pradesh के महाराजगंज से Akhilesh Yadav ने कहा-140 सीटें भी भाजपा को मिल जाए बड़ी बात है