ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઇને બાઇક ખરીદનાર યુવાને હપ્તા ભર્યા ન હતાં, જેથી ઉઘરાણી માટે આવેલા ફાઇનાન્સ કંપનીના શખ્સે છરીના ઘા મારી જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત જો કે પોલીસે ટીમો બનાવીને છરીના ઘા ઝીંકનાર હત્યારાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને જેલના સળીપાછળ ધકેલી દીધો હતો.રાણપુરના ભરવાડ યુવાન કાનાભાઈ વિભાભાઈ જોગરાણાએ બોટાદ ખાતેની શ્રી રામ ફાઇનાન્સ કંપનીમાંથી લોન મેળવીને હીરો સ્પલેન્ડર બાઇક ખરીદ કર્યુ હતું. તેના હપ્તા ચડી જતા ફાઇનાન્સ કંપનીમાંથી ઉદયભાઇ વલકુભાઈ ધાધલ ગાડી પાછી ખેંચવા રાણપુરમાં કાનાભાઈના ઘરે આવ્યા હતાં. તે વખતે કાનાભાઈ તથા તેમના ભત્રીજા હરેશભાઈએ બાઇક લેવા આવેલા ઉદયભાઇ પાસે શ્રી રામ ફાઇનાન્સ કંપનીનો ઓથોરિટી લેટર માંગ્યો હતો. ત્યારે ઉદય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મોટેથી ગાળો બોલી હું મોટરસાયકલ લીધા વિના જવાનો નથી, તેમ કહી પેન્ટના નેફામાંથી છરી કાઢી કાનાભાઈ ઉપર તુટી પડયો હતો અને આડેધડ ઘા કરતા કાનાભાઇને જમણા કાન, ડાબા હાથમાં તથા છાતીના ભાગે જમણી બાજુ ગંભીર ઇજાઓ થઇ હતી. જેના પગલે તેનું મોત નિપજ્યું હતું.બોટાદ શ્રીરામ ફાઇનાન્સ માંથી હપ્તાથી બાઈક લીધું હતું જે બાઈક નાં હપ્તા ચઢી જતા બાઈક પાછું ખેંચવા ઓથોરિટી લેટર વગર આવેલા ઉદય વલકુભાઈ ધાધલે બોલાચાલી કરી ગાળો બોલી છરીથી હુમલો કરી ૪૦ વર્ષ નાં ભરવાડ યુવાન કાનાભાઈ જોગાભાઈ જોગરાણા ની છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપી ઉદય વલકુભાઈ ધાધલ ને ભાવનગર રેન્જ આઈ જી ની સુચના અને તથા બોટાદ એસ પી ની સુચનાથી પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી ઉદય વલકુભાઈ ધાધલ (ઉ. વ.૩૦) ને બરવાળા ચોકડી પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Moradabad में BJP नेता Sangeet Som का विवादित बयान | Aaj Tak Hindi News
Breaking News: Moradabad में BJP नेता Sangeet Som का विवादित बयान | Aaj Tak Hindi News
मुंबई में 2051 तक 54% कम हो जाएंगी हिंदू आबादी:BJP नेता किरीट सोमैया बोले- शहर में रोहिंग्या-बांग्लादेशी घुसपैठिए बढ़ रहे
भाजपा नेता किरीट सोमैया ने दावा किया है कि मुंबई में रोहिंग्या और बांग्लादेशी घुसपैठियों की...
जनता दरबार में कई मामलों का निष्पादन
बिहार के कटिहार हसनगंज थाना प्रांगण में जनता दरबार का आयोजन किया गया, आरक्षी अधीक्षक के निर्देश...
मुख्यमंत्री वृक्षारोपण अभियान अन्तर्गत जिले में रोपे जाएंगे 14.13 लाख से अधिक पौधे* *-जिला कलक्टर ने बैठक लेकर की तैयारियों की समीक्षा*
प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा ‘एक पेड़ मां के नाम’ अभियान चलाया है। इसी कड़ी...
'तानाशाह पुतिन आपको लंच में खा जाएंगे', जब कमला हैरिस ने ट्रंप को सुनाई खरी-खरी; यूक्रेन-रूस युद्ध पर घेरा
वाशिंगटन। पहली अमेरिकी राष्ट्रपति पद की बहस में डेमोक्रेटिक उम्मीदवार कमला हैरिस और...