પોલીસ અધિક્ષક હરેશ દુધાતે સુરેન્દ્રનગર જિલ્લાના ગુન્હાઓમાં ફરાર નાસતા ફરતા આરોપીઓ વધુમાં વધુ પકડી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા અંગે એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલા ભારપૂર્વક જણાવી જરૂરી સુચના માર્ગદર્શન કર્યું હતુ. જે અન્વયે પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલાએ પેરોલ ફર્લો સ્કવોડના માણસોને જીલ્લાના ફરાર નાસતા ફરતા આરોપીઓએ એકશન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીંગ તથા ટેકનીકલ સોર્સીંગનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી પકડવા આરોપીઓ તથા તેઓના કુટુંબીજનોને માહિતી મેળવી તેઓના હાલના સરનામા બાબતે ફળદાયક હકીકત મેળવી તે તમામ જગ્યાઓએ તપાસ કરી નાસતા ફરતા આરોપીઓઓને શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના માર્ગદર્શન કરી હતી. જે અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી શહેરમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઇસમને સોના-ચાંદીના દાગીના મળી કુલ કિં.રૂ.૧,૮૧,૮૦૨/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.
ગુન્હાની વિગતા
ગઇ તા.૦૬/૦૮/૨૦૨૨ ના કલાક ૧૮/૦૦ થી તા.૧૩/૦૮/૨૦૨૨ ના કલાક ૧૮/૦૦ દરમ્યાન...
ડીસામાં બસમાં ભૂલી ગયેલ મોબાઇલ અને રૂપિયા ભરેલું પર્સ મુસાફરને પરત આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું
સમાજમાં પ્રામાણિક લોકોના સમયાંતરે ઉદાહરણો જોવા મળે છે.જેથી માનવતા જીવતી હોવાનું જણાઈ આવે છે....
प्रधानमंत्री ने 'मन की बात' के जरिए देश को ऐतिहासिक नेतृत्व दिया है: चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुघ ने रविवार को 100 वे मन की कार्यक्रम को श्रीनगर में सुना।...
તળાજાના પીપરલા ગામે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ તેમજ શ્રી સુવાસિની ટ્રસ્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય...