નૂતન વર્ષ નિમિતે તા20 અને બુધવારે શક્તિસિંહ ગોહિલનું હનુભા લીમડા ખાતે સ્નેહમિલન યોજાશે. કારતક સુદ એકમ એટલે કે હિન્દુ નૃતનવષનો પ્રારંભ સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે આજનો દિવસ ખાસ હોય છે. દરેક વ્યક્તિઓ માટે આ નવું વર્ષ સર્વેસુખાકારી શ્રેછે આરોગ્ય અને પ્રત્યેક તબ્બક્ક પ્રગતિકારક રહે એ માટે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શક્તિસિંહે એ જણાવ્યું કે, સમગ્ર દેશ અને રાજ્યના લોકોની આશાઓ અને અપેક્ષા પુરી થાય તેવી પ્રાથના કરૂ છું. તેમજ બધાની મનોકામના પુરી થાય તેવી મારા તરફથી લોકોને ખુબ ખુબ શુભકામનાઓ. તેમજ તા26ને બુધવારના રોજ નૂતનવર્ષ નિમિતે સ્નેહમિલનમાં મિત્રો , કાર્યકર્તાઓ , શુભેચ્છકો સૌને મળી શકાય તે માટે વતનના ગામ લીંમડાના નિવાસ્થાન ખાતે સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક તેમજ સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રિના ૦૭:૦૦ કલાક સુધી રૂબરૂ મળી શકીશું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उद्धव ठाकरेंनी नवे मित्र शोधायला सुरुवात केली? Uddhav Thackeray | BMC election 2022 | Shivsena
उद्धव ठाकरेंनी नवे मित्र शोधायला सुरुवात केली? Uddhav Thackeray | BMC election 2022 | Shivsena
ज्ञानेश्वर म्हात्रे "आयडॉल ऑफ महाराष्ट्र 2022 कोकण रत्न पुरस्कार" देऊन सकाळ वृत्तपत्र समूहाकडून सन्मानित
ज्ञानेश्वर म्हात्रे "आयडॉल ऑफ महाराष्ट्र 2022 कोकण रत्न पुरस्कार" देऊन सकाळ वृत्तपत्र समूहाकडून...
નેશનલ ગેમ્સ અવરનેસ કેમ્પેઇન અંતર્ગત બેઠકનું આયોજન
#buletinindia #gujarat #surendranagar
स्वच्छता के प्रति जागरूक करने के उद्देश्य से अहमदाबाद रेल मण्डल के 5 रेलकर्मी द्वारा साबरमती से दिल्ली के लिए साईकिल यात्रा को किया गया प्रारंभ
भारतीय रेलवे में दिनांक 16 सितम्बर से 02 अकटूबर तक स्वच्छता पखवाड़ा मनाया जा रहा है। इस स्वच्छता...