નૂતન વર્ષ નિમિતે તા20 અને બુધવારે શક્તિસિંહ ગોહિલનું હનુભા લીમડા ખાતે સ્નેહમિલન યોજાશે. કારતક સુદ એકમ એટલે કે હિન્દુ નૃતનવષનો પ્રારંભ સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે આજનો દિવસ ખાસ હોય છે. દરેક વ્યક્તિઓ માટે આ નવું વર્ષ સર્વેસુખાકારી શ્રેછે આરોગ્ય અને પ્રત્યેક તબ્બક્ક પ્રગતિકારક રહે એ માટે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શક્તિસિંહે એ જણાવ્યું કે, સમગ્ર દેશ અને રાજ્યના લોકોની આશાઓ અને અપેક્ષા પુરી થાય તેવી પ્રાથના કરૂ છું. તેમજ બધાની મનોકામના પુરી થાય તેવી મારા તરફથી લોકોને ખુબ ખુબ શુભકામનાઓ. તેમજ તા26ને બુધવારના રોજ નૂતનવર્ષ નિમિતે સ્નેહમિલનમાં મિત્રો , કાર્યકર્તાઓ , શુભેચ્છકો સૌને મળી શકાય તે માટે વતનના ગામ લીંમડાના નિવાસ્થાન ખાતે સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક તેમજ સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રિના ૦૭:૦૦ કલાક સુધી રૂબરૂ મળી શકીશું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંસદમાં સરકારે 2000ની નોટને લઈને જાણો શું આપી મહત્વની જાણકારી
સરકારે લોકસભામાં 2000 રૂપિયાની નોટને લઈને જાણકારી આપી2018થી 2020ની વચ્ચે આવી નોટની સંખ્યા વધતી...
লক্ষীমপুৰত চৰকাৰৰ বিৰুদ্ধে প্ৰতিবাদ আমছুৰ...
লক্ষীমপুৰত চৰকাৰৰ বিৰুদ্ধে প্ৰতিবাদ আমছুৰ...
অসম স্নাতক মহাবিদ্যালয় অনা শিক্ষক কৰ্মচাৰী সন্থাৰ সংবাদমেল
অসম স্নাতক মহাবিদ্যালয় অনা শিক্ষক কৰ্মচাৰী সন্থাৰ সংবাদমেল
* ২০২১ ৰ ফেব্ৰুৱাৰীত ২৯৭ গৰাকী অনা...
अनुसूचित जाति जिलाध्यक्ष जितेंद्र सिंह जाटव एवं अरविंद खरे के द्वारा गढीपडरिया में करीब 160 महिलाओं के भरवाए गए नारी सम्मान योजना के आवेदन
अनुसूचित जाति जिला अध्यक्ष जितेंद्र सिंह जाटव के द्वारा गढीपडरिया में भरवाए गए नारी सम्मान योजना...