નૂતન વર્ષ નિમિતે તા20 અને બુધવારે શક્તિસિંહ ગોહિલનું હનુભા લીમડા ખાતે સ્નેહમિલન યોજાશે. કારતક સુદ એકમ એટલે કે હિન્દુ નૃતનવષનો પ્રારંભ સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે આજનો દિવસ ખાસ હોય છે. દરેક વ્યક્તિઓ માટે આ નવું વર્ષ સર્વેસુખાકારી શ્રેછે આરોગ્ય અને પ્રત્યેક તબ્બક્ક પ્રગતિકારક રહે એ માટે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શક્તિસિંહે એ જણાવ્યું કે, સમગ્ર દેશ અને રાજ્યના લોકોની આશાઓ અને અપેક્ષા પુરી થાય તેવી પ્રાથના કરૂ છું. તેમજ બધાની મનોકામના પુરી થાય તેવી મારા તરફથી લોકોને ખુબ ખુબ શુભકામનાઓ. તેમજ તા26ને બુધવારના રોજ નૂતનવર્ષ નિમિતે સ્નેહમિલનમાં મિત્રો , કાર્યકર્તાઓ , શુભેચ્છકો સૌને મળી શકાય તે માટે વતનના ગામ લીંમડાના નિવાસ્થાન ખાતે સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક તેમજ સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રિના ૦૭:૦૦ કલાક સુધી રૂબરૂ મળી શકીશું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
12GB रैम और 120Hz डिस्प्ले वाला Motorola का से धांसू फोन हुआ लॉन्च, कमाल के हैं फीचर्स
मोटोरोला ने चीन मे अपने नए फोन Moto S50 Neo को लॉन्च कर दिया है। ये एक बजट फोन होगा जिसकी कीमत...
પાટણવાસીઓ ને સંદેશ તિરંગો લહેરાવી કાર્યક્રમ સફળ બનાવે તેવી જિલ્લા કલેક્ટર દ્રારા અપીલ કરવામાં આવી છે
પાટણવાસીઓ પોતાના ઘર તેમજ પોતાના વ્યવસાયના સ્થળે તિરંગો લહેરાવી કાર્યક્રમ સફળ બનાવે તેવી અપીલ...
#GirSomnath | વડવાળા ગામમાં મૃત્યુ પામેલા અસંખ્ય પશુઓના મૃતદેહો | Divyang News
#GirSomnath | વડવાળા ગામમાં મૃત્યુ પામેલા અસંખ્ય પશુઓના મૃતદેહો | Divyang News
SURAT : સચીન પ્લોટના કૌભાંડના ઠગો પોલીસના સકંજામાં
#buletinindia #surat #gujarat