નૂતન વર્ષ નિમિતે તા20 અને બુધવારે શક્તિસિંહ ગોહિલનું હનુભા લીમડા ખાતે સ્નેહમિલન યોજાશે. કારતક સુદ એકમ એટલે કે હિન્દુ નૃતનવષનો પ્રારંભ સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે આજનો દિવસ ખાસ હોય છે. દરેક વ્યક્તિઓ માટે આ નવું વર્ષ સર્વેસુખાકારી શ્રેછે આરોગ્ય અને પ્રત્યેક તબ્બક્ક પ્રગતિકારક રહે એ માટે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શક્તિસિંહે એ જણાવ્યું કે, સમગ્ર દેશ અને રાજ્યના લોકોની આશાઓ અને અપેક્ષા પુરી થાય તેવી પ્રાથના કરૂ છું. તેમજ બધાની મનોકામના પુરી થાય તેવી મારા તરફથી લોકોને ખુબ ખુબ શુભકામનાઓ. તેમજ તા26ને બુધવારના રોજ નૂતનવર્ષ નિમિતે સ્નેહમિલનમાં મિત્રો , કાર્યકર્તાઓ , શુભેચ્છકો સૌને મળી શકાય તે માટે વતનના ગામ લીંમડાના નિવાસ્થાન ખાતે સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક તેમજ સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રિના ૦૭:૦૦ કલાક સુધી રૂબરૂ મળી શકીશું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
COP28 Summit: Dubai में होने वाली COP की बैठक पर क्यों उठ रहे हैं सवाल (BBC Hindi)
COP28 Summit: Dubai में होने वाली COP की बैठक पर क्यों उठ रहे हैं सवाल (BBC Hindi)
राजस्थान के 17 नए जिलों- 3 संभागों के पुर्नगठन को लेकर समिति का गठन, CM भजनलाल ने दी मंजूरी
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा ने प्रदेश में नवगठित जिलों के पुर्नगठन के संबंध में एक समिति...
শিক্ষা ক্ষেত্ৰত বহু পৰিবৰ্তন কৰিব ৰাজ্য চৰকাৰে
*শিক্ষা ক্ষেত্ৰত বহু পৰিবৰ্তন কৰিব ৰাজ্য চৰকাৰে*শিক্ষা ক্ষেত্ৰত বহু পৰিবৰ্তন কৰিব ৰাজ্য চৰকাৰে...
આદસંગમાં સરપંચ દ્વારા સરકારી જમીન પર વેરહાઉસ નિર્માણ કામમાં ભ્રષ્ટાચાર હોવાનો કાર્યો આક્ષેપ
આદસંગમાં સરપંચ દ્વારા સરકારી જમીન પર વેરહાઉસ નિર્માણ કામમાં ભ્રષ્ટાચાર હોવાનો કાર્યો આક્ષેપ
মেৰাপানীত জালিয়তিৰে ধন আত্মসাৎ
মেৰাপানী গাঁও পঞ্চায়তত জালিয়াতিৰে পি এম এ ৱাইৰ ধন সৰকাই ৰঙাঘৰৰ আলহি দুই হিতাধিকাৰী ।
, ৬ মাৰ্চ:...