નૂતન વર્ષ નિમિતે તા20 અને બુધવારે શક્તિસિંહ ગોહિલનું હનુભા લીમડા ખાતે સ્નેહમિલન યોજાશે. કારતક સુદ એકમ એટલે કે હિન્દુ નૃતનવષનો પ્રારંભ સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે આજનો દિવસ ખાસ હોય છે. દરેક વ્યક્તિઓ માટે આ નવું વર્ષ સર્વેસુખાકારી શ્રેછે આરોગ્ય અને પ્રત્યેક તબ્બક્ક પ્રગતિકારક રહે એ માટે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શક્તિસિંહે એ જણાવ્યું કે, સમગ્ર દેશ અને રાજ્યના લોકોની આશાઓ અને અપેક્ષા પુરી થાય તેવી પ્રાથના કરૂ છું. તેમજ બધાની મનોકામના પુરી થાય તેવી મારા તરફથી લોકોને ખુબ ખુબ શુભકામનાઓ. તેમજ તા26ને બુધવારના રોજ નૂતનવર્ષ નિમિતે સ્નેહમિલનમાં મિત્રો , કાર્યકર્તાઓ , શુભેચ્છકો સૌને મળી શકાય તે માટે વતનના ગામ લીંમડાના નિવાસ્થાન ખાતે સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક તેમજ સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રિના ૦૭:૦૦ કલાક સુધી રૂબરૂ મળી શકીશું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गायत्री परिवार द्वारा किया गया पौधरोपण।
गायत्री परिवार द्वारा किया गया पौधरोपण।
সোণাৰি তলা ওলমি আছে এটা চৰকাৰী কাৰ্যালয়ত
সোণাৰিত এমহতকৈ অধিক দিন ধৰি তলা ওলমি আছে এটা চৰকাৰী কাৰ্যালয়ত। সোণাৰি সাংস্কৃতিক কেন্দ্ৰত নিয়োজিত...
रिटायर हुए पुलिस कर्मियों को साफा और माला पहनाकर अभिनंदन किया
सरदार पटेल सामुदायिक सदन पुलिस लाइन में आज जो भी पुलिस कर्मी उनके रिटायरमेंट के कार्यक्रम का...
પ્રથમ પ્રયાસે કઠિન પરિક્ષા પાસ કરી:નખત્રાણાના યુવાને કોઇજ પ્રકારના ટ્યુશન વગર ચોક્કસ આયોજન બનાવીને દિવસના બે ત્રણ કલાક વાંચન કરીને સિવિલ જજની પરીક્ષા પાસ કરી
સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોંઘાઘાટ ટ્યુશન ક્લાસીસની જરૂર નથી, પરંતુ આત્મવિશ્વાસ અને કઠોર મહેનત સફળ...