નૂતન વર્ષ નિમિતે તા20 અને બુધવારે શક્તિસિંહ ગોહિલનું હનુભા લીમડા ખાતે સ્નેહમિલન યોજાશે. કારતક સુદ એકમ એટલે કે હિન્દુ નૃતનવષનો પ્રારંભ સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે આજનો દિવસ ખાસ હોય છે. દરેક વ્યક્તિઓ માટે આ નવું વર્ષ સર્વેસુખાકારી શ્રેછે આરોગ્ય અને પ્રત્યેક તબ્બક્ક પ્રગતિકારક રહે એ માટે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શક્તિસિંહે એ જણાવ્યું કે, સમગ્ર દેશ અને રાજ્યના લોકોની આશાઓ અને અપેક્ષા પુરી થાય તેવી પ્રાથના કરૂ છું. તેમજ બધાની મનોકામના પુરી થાય તેવી મારા તરફથી લોકોને ખુબ ખુબ શુભકામનાઓ. તેમજ તા26ને બુધવારના રોજ નૂતનવર્ષ નિમિતે સ્નેહમિલનમાં મિત્રો , કાર્યકર્તાઓ , શુભેચ્છકો સૌને મળી શકાય તે માટે વતનના ગામ લીંમડાના નિવાસ્થાન ખાતે સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક તેમજ સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રિના ૦૭:૦૦ કલાક સુધી રૂબરૂ મળી શકીશું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশিষ্ট চিত্ৰকাৰ পৱিত্ৰ দুৱৰা ৰহমৰীয়া ফুকনৰ খাতত বাৰ্ধক্য জনিত কাৰণ মৃত্যু , দল সংগঠনৰ শোক প্ৰকাশ
বিশিষ্ট চিত্ৰকাৰ পৱিত্ৰ দুৱৰা ৰহমৰীয়া ফুকনৰ খাতত বাৰ্ধক্য জনিত কাৰণ মৃত্যু , দল সংগঠনৰ শোক প্ৰকাশ
বেকাজানত বিনামূলীয়া চকু পৰীক্ষা আৰু চশ্মা প্ৰদান শিবিৰ
তিতাবৰ মহকুমাৰ বেকাজানত অনুষ্ঠিত চকু পৰীক্ষা আৰু চশ্মা প্ৰদান শিবিৰত অঞ্চলটোৰ ২০৫ গৰাকী লোকৰ...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિ જિલ્લા ભરૂચના આમોદથી
રૂ. ૮૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમૂર્હત-લોકાર્પણ કર્યા
વડાપ્રધાનશ્રી :-
ગુજરાત અને ભારતના વિકાસમાં ભરૂચની મહત્વની ભૂમિકા છે
...
સાબરમતી નદીમાં સતત પાણીની આવક
#buletinindia #gujarat #ahmedabad
सहाव्या पर्यावरण संमेलनात धीरज वाटेकर यांचा सन्मान
चिपळूण : निसर्ग व सामाजिक पर्यावरण प्रदूषण निवारण मंडळ आणि श्रीसाईबाबा संस्थान ट्रस्ट शिर्डी...