નૂતન વર્ષ નિમિતે તા20 અને બુધવારે શક્તિસિંહ ગોહિલનું હનુભા લીમડા ખાતે સ્નેહમિલન યોજાશે. કારતક સુદ એકમ એટલે કે હિન્દુ નૃતનવષનો પ્રારંભ સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે આજનો દિવસ ખાસ હોય છે. દરેક વ્યક્તિઓ માટે આ નવું વર્ષ સર્વેસુખાકારી શ્રેછે આરોગ્ય અને પ્રત્યેક તબ્બક્ક પ્રગતિકારક રહે એ માટે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શક્તિસિંહે એ જણાવ્યું કે, સમગ્ર દેશ અને રાજ્યના લોકોની આશાઓ અને અપેક્ષા પુરી થાય તેવી પ્રાથના કરૂ છું. તેમજ બધાની મનોકામના પુરી થાય તેવી મારા તરફથી લોકોને ખુબ ખુબ શુભકામનાઓ. તેમજ તા26ને બુધવારના રોજ નૂતનવર્ષ નિમિતે સ્નેહમિલનમાં મિત્રો , કાર્યકર્તાઓ , શુભેચ્છકો સૌને મળી શકાય તે માટે વતનના ગામ લીંમડાના નિવાસ્થાન ખાતે સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક તેમજ સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રિના ૦૭:૦૦ કલાક સુધી રૂબરૂ મળી શકીશું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોમનાથથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરાયું
#buletinindia
KUTIYANA કુતિયાણામાં ૩ દાયકા બાદ ધામધૂમથી તુલસી વિવાહ યોજાયા 06 11 2022
KUTIYANA કુતિયાણામાં ૩ દાયકા બાદ ધામધૂમથી તુલસી વિવાહ યોજાયા 06 11 2022
Tata Nexon Vs Punch: टाटा की दो सबसे अधिक बिकने वाली कार कितनी खास,कीमत 6 लाख रुपये से शुरू
भारतीय बाजार में टाटा नेक्सन की कीमत 8.10 लाख रुपये से लेकर 15.50 लाख रुपये तक...
તેલંગાણાના મુખ્યમંત્રી KCR આજે બિહારની મુલાકાતે, BJPના ‘ચાણક્ય’ની રમત બગાડવા તૈયાર થશે રણનીતિ!
દેશમાં આગામી લોકસભા ચૂંટણી 2024માં છે, પરંતુ તેને લઈને હોબાળો પહેલાથી જ દેખાઈ રહ્યો છે. આ વખતે...
કોંગ્રેસ તૂટશે મામલે તાલાલા કોડીનાર ધારાસભ્યો નો મોટો ખુલાસો #Congrass #Gir #Somnath #Bhajap
કોંગ્રેસ તૂટશે મામલે તાલાલા કોડીનાર ધારાસભ્યો નો મોટો ખુલાસો #Congrass #Gir #Somnath #Bhajap