ખરેખરમાં કોંગ્રેસ ભારત જોડો પદયાત્રા દ્વારા સમગ્ર દેશની જનતાને એક કરીને મોદી સરકારની નિષ્ફળતાઓ સાથે લોકોમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ચાત્રા સમર્થનમાં કોગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલની ખોડિયાર મંદિર સુધીની પદયાત્રા યોજાનાર છે 30 ઓક્ટોબરે યોજાનારી ભારત જોડો યાત્રાને લઈને ભાવનગર જિલ્લા કોંગ્રેસના નેતાઓએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ યોજાઈ ગઈ જેમાં તેયારીઓના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં પણ આવી હતી કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા અભિયાન શફૂ થયું છે. આ ભારત જોડો યાત્રાના સમર્થનમાં ભાવનગર જશોનાથ ચોકથી પદયાત્રાનું પ્રસ્થાન તા. ૩૦ રવિવારે બપોરના 3 વાગ્યે કરવામાં આવશે આ પદયાત્રામાં રાષ્ટીય કોંગ્રેસના નેતા અને ભાવનગરનું ઘરેણું શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં, આ પદ્યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાભરના લોકો આ યાત્રામાં જોડાશે આ યાત્રાના આયોજનના ભાગરૂપે સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ મળી હતી યાત્રાને લઈ કોંગ્રેસના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યાત્રાને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টেঙাখাত আৰক্ষীৰ বৃহৎ সাফল্য,
কৰায়ত্ব এজন গাঞ্জা ব্যৱসায়ি।
টেঙাখাত আৰক্ষীৰ বৃহৎ সাফল্য,
কৰায়ত্ব এজন গাঞ্জা ব্যৱসায়ি।
ઝીંઝુવાડા ગામે ખેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો : 10 શખ્સો જુગાર રમતા ઝડપાયા
ઝીંઝુવાડા ગામે ખેતરમાં બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે જુગાર રમતા 10 શખશોને રૂ. 4.06 લાખથી...
चोरों ने दरा-रांवठारोड़ के बीच स्टेशनों के सिग्नल केबल काटी, मौके पर खड़ी हुई ट्रेनें
कोटा. कोटा-रामगंजमंडी रेल खंड के बीच स्थित दरा-रांवठारोड़ स्टेशनों के बीच दो चोरों द्वारा सिग्नल...
অসম আদালতে কংগ্ৰেছৰ সাংসদ গৌৰৱ গগৈক পৰৱৰ্তী শুনানি পৰ্যন্ত ৰাজসাহায্যৰ শাৰী সন্দৰ্ভত মন্তব্য কৰাত বাধা প্ৰদান কৰে
অসমৰ মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ পত্নী ৰিনিকী ভূঞা শৰ্মাৰ সৈতে জড়িত ১০ কোটি টকাৰ...
চিলাপথাৰত দুই প্ৰয়াত ছাত্ৰ নেতালৈ শ্ৰদ্ধাঞ্জলি অনুষ্ঠান এজেৱাইচিপিৰ
চিলাপথাৰত দুই প্ৰয়াত ছাত্ৰ নেতালৈ শ্ৰদ্ধাঞ্জলি অনুষ্ঠান এ জে ৱাই চি পি ৰ
অসম জাতীয়তাবাদী যুৱ...