ખરેખરમાં કોંગ્રેસ ભારત જોડો પદયાત્રા દ્વારા સમગ્ર દેશની જનતાને એક કરીને મોદી સરકારની નિષ્ફળતાઓ સાથે લોકોમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ચાત્રા સમર્થનમાં કોગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલની ખોડિયાર મંદિર સુધીની પદયાત્રા યોજાનાર છે 30 ઓક્ટોબરે યોજાનારી ભારત જોડો યાત્રાને લઈને ભાવનગર જિલ્લા કોંગ્રેસના નેતાઓએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ યોજાઈ ગઈ જેમાં તેયારીઓના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં પણ આવી હતી કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા અભિયાન શફૂ થયું છે. આ ભારત જોડો યાત્રાના સમર્થનમાં ભાવનગર જશોનાથ ચોકથી પદયાત્રાનું પ્રસ્થાન તા. ૩૦ રવિવારે બપોરના 3 વાગ્યે કરવામાં આવશે આ પદયાત્રામાં રાષ્ટીય કોંગ્રેસના નેતા અને ભાવનગરનું ઘરેણું શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં, આ પદ્યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાભરના લોકો આ યાત્રામાં જોડાશે આ યાત્રાના આયોજનના ભાગરૂપે સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ મળી હતી યાત્રાને લઈ કોંગ્રેસના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યાત્રાને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવાશહેરમાંગણેશજીમૂર્તિ સ્થાપના કરવામાં આવી મુર્તિ વાવવા માટે મુસ્લિમ સમાજપણ સાથ સહકાર આપવા આવેછે
મહુવાશહેરમાંગણેશજીમૂર્તિ સ્થાપના કરવામાં આવી મુર્તિ વાવવા માટે મુસ્લિમ સમાજપણ સાથ સહકાર આપવા આવેછે
Israel Iran War Market Benefits | Global Tensions के चलते क्यों Anant Raj में निवेश की है सलाह?
Israel Iran War Market Benefits | Global Tensions के चलते क्यों Anant Raj में निवेश की है सलाह?
મોટી દુર્ઘટના 21 નાં મોત કેરળમાં મલપ્પુરમમાં ટૂરિસ્ટ બોટ પલટી મૃતકોમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ
મોટી દુર્ઘટના 21 નાં મોત કેરળમાં મલપ્પુરમમાં ટૂરિસ્ટ બોટ પલટી મૃતકોમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ
ગારીયાધારના પરવડી ખાતે શિક્ષક દીવસની ઉજવણી કરવામાં આવી
ગારીયાધારના પરવડી ખાતે શિક્ષક દીવસની ઉજવણી કરવામાં આવી
વડોદરા: ઘરમાં મહાકાય અજગર ઘૂસી જતા પરિવારમાં ભઈનો માહોલ
વડોદરા: ઘરમાં મહાકાય અજગર ઘૂસી જતા પરિવારમાં ભઈનો માહોલ