ખરેખરમાં કોંગ્રેસ ભારત જોડો પદયાત્રા દ્વારા સમગ્ર દેશની જનતાને એક કરીને મોદી સરકારની નિષ્ફળતાઓ સાથે લોકોમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ચાત્રા સમર્થનમાં કોગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલની ખોડિયાર મંદિર સુધીની પદયાત્રા યોજાનાર છે 30 ઓક્ટોબરે યોજાનારી ભારત જોડો યાત્રાને લઈને ભાવનગર જિલ્લા કોંગ્રેસના નેતાઓએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ યોજાઈ ગઈ જેમાં તેયારીઓના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં પણ આવી હતી કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા અભિયાન શફૂ થયું છે. આ ભારત જોડો યાત્રાના સમર્થનમાં ભાવનગર જશોનાથ ચોકથી પદયાત્રાનું પ્રસ્થાન તા. ૩૦ રવિવારે બપોરના 3 વાગ્યે કરવામાં આવશે આ પદયાત્રામાં રાષ્ટીય કોંગ્રેસના નેતા અને ભાવનગરનું ઘરેણું શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં, આ પદ્યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાભરના લોકો આ યાત્રામાં જોડાશે આ યાત્રાના આયોજનના ભાગરૂપે સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ મળી હતી યાત્રાને લઈ કોંગ્રેસના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યાત્રાને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान उपचुनाव से पहले सरगर्मी तेज, BJP पुराने चेहरों के भरोसे, कांग्रेस अपना रही ये रणनीति
राजस्थान में पांच सीटों पर उपचुनाव होने वाले हैं, जिसे लेकर यहां पर दलों में तैयारी तेज हो गई है....
સરસપુર વિસ્તારમાં ગતરોજ રાત્રે થયેલ ફાયરિંગની ઘટના ના CCTV ફૂટેજ આવ્યા સામે
સરસપુર વિસ્તારમાં ગતરોજ રાત્રે થયેલ ફાયરિંગની ઘટના ના CCTV ફૂટેજ આવ્યા સામે
कोटा शहिदों ने राष्ट्र को समर्पित यज्ञ में अपना बलिदान और आहुति दी- राकेश जैन भाजपा युवा मोर्चा ने कारगिल विजय दिवस पर निकाला मशाल जुलूस
कोटा
शहिदों ने राष्ट्र को समर्पित यज्ञ में अपना बलिदान और आहुति दी- राकेश जैन
भाजपा...
ઉના વિસ્તારમાંથી કી રૂ. 2,55,000/- ના ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોડ 114 સાથે એક ઇસમને પકડી પાડતી ગીર સોમનાથ એસ ઓ જી તથા ઉના પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેજ જાજડીયા સાહેબ, જૂનાગઢ રેન્જ, જૂનાગઢ નાઓ તથા ગીર સોમનાથ જીલ્લા...
ঢকুৱাখনাৰ কাঠৰবাৰীত শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘৰ উদ্যোগত আয়োজিত সাংস্কৃতিক কৰ্মশালাৰ সামৰণি।
ঢকুৱাখনাৰ কাঠৰবাৰীত শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘৰ উদ্যোগত আয়োজিত সাংস্কৃতিক কৰ্মশালাৰ সামৰণি।