સિહોર ખાતે આવેલ નવા ગુંદાળા વસાહત રામનગર પ્લોટીંગ વિસ્તાર ના સ્લમ્ વિસ્તાર ગણાતા ખાતે આવેલ કાદવ માં કમળ પુષ્પ ખીલ્યું હોય તેવા ધાર્મિક સ્થળ એવા શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાં આજ રોજ દાતા શ્રી કાર્તિકભાઈ સવાણી તથા શ્રી ઘનશ્યામભાઈ ચાવડા તરફથી નવા ગુંદાળા વસાહતમાં રહેતાં શ્રમજીવી વર્ગનાં ૧૫૦ જેટલાં શ્રમજીવી પરિવાર ના બાળકોને શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્રમાં મીઠાઈ વિતરણ કરવામાં આવે તે પહેલા કેદારનાથ ખાતે ભાવનગર તેમજ સિહોર સહિત ની કુલ ત્રણ દીકરીઓ હેલિકોષ્ટર ક્રેશ થતા શિવચરણ માં વાસ થતા તેઓ ને શ્રધ્ધાજલિ રૂપે પ્રાર્થના કરવા માં આવેલ આ સાથે દાતાશ્રી ઓ દ્વારા દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે કાર્તિકભાઈ સવાણી દ્રારા સેવાકાર્ય કરતી. સંસ્થામાં અને અલગ અલગ પછાત વિસ્તારમાં બાળકોને મીઠાઈ આપી દીવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.સૌ કોઈને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવતાં..આ અવસરે... શિહોર નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ચતુરભાઈ રાઠોડ , મહેશભાઈ મોરી (રાષ્ટીય શૈક્ષિક મહાસંઘ); શ્રી હરેશભાઈ ચાવડા (માનવસેવા ચે. ટ્રસ્ટ), શ્રી પ્રદિપભાઈ ચાવડા, શ્રી રાજુભાઈ બારૈયા તેમજ શ્રી હરીશભાઈ પવાર, શ્રી કેશુભાઈ હાજર રહીને બાળકને પ્રોત્સાહિત કરેલ આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ મકવાણા સાહેબ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: कल रविवार को भी खुलेगा कैबिनेट और राजभवन सचिवालय | Nitish Kumar | Tejashwi Yadav
Bihar Politics: कल रविवार को भी खुलेगा कैबिनेट और राजभवन सचिवालय | Nitish Kumar | Tejashwi Yadav
નડિયાદ કઠલાલ હાઇવે પર વડથલ પાસે વધુ એક અકસ્માત ઘટના સ્થળે 2 બાઇક સવારના મો-ત 2022 | Spark Today News
નડિયાદ કઠલાલ હાઇવે પર વડથલ પાસે વધુ એક અકસ્માત ઘટના સ્થળે 2 બાઇક સવારના મો-ત 2022 | Spark Today News
મઢડા ના ભગવતી બાપુ ના છેલ્લા દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા
સિહોરના મઢડા સ્થિત નવદુર્ગા આશ્રમના ભગવતી બાપુ ગત રાત્રીએ દેવલોક પામ્યા છે. તેઓ હવે નથી રહ્યાના...
ધારી ગીરના ગામડાઓમાં મેઘરાજા ઓળઘોળ થયા… ખેડૂતોને થયો હાશકારો
ધારી ગીરના ગામડાઓમાં મેઘરાજા ઓળઘોળ થયા… ખેડૂતોને થયો હાશકારો
છોટાઉદેપુર જિલ્લામાં ૨૦૩ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે : સુખી ડેમ વિસ્તારમાં દુર્લભ દુધરાજ પક્ષીના થયેલા દર્શન
છોટાઉદેપુર જિલ્લામાં ૨૦૩ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે : સુખી ડેમ વિસ્તારમાં દુર્લભ દુધરાજ પક્ષીના...