સિહોર ખાતે આવેલ નવા ગુંદાળા વસાહત રામનગર પ્લોટીંગ વિસ્તાર ના સ્લમ્ વિસ્તાર ગણાતા ખાતે આવેલ કાદવ માં કમળ પુષ્પ ખીલ્યું હોય તેવા ધાર્મિક સ્થળ એવા શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાં આજ રોજ દાતા શ્રી કાર્તિકભાઈ સવાણી તથા શ્રી ઘનશ્યામભાઈ ચાવડા તરફથી નવા ગુંદાળા વસાહતમાં રહેતાં શ્રમજીવી વર્ગનાં ૧૫૦ જેટલાં શ્રમજીવી પરિવાર ના બાળકોને શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્રમાં મીઠાઈ વિતરણ કરવામાં આવે તે પહેલા કેદારનાથ ખાતે ભાવનગર તેમજ સિહોર સહિત ની કુલ ત્રણ દીકરીઓ હેલિકોષ્ટર ક્રેશ થતા શિવચરણ માં વાસ થતા તેઓ ને શ્રધ્ધાજલિ રૂપે પ્રાર્થના કરવા માં આવેલ આ સાથે દાતાશ્રી ઓ દ્વારા દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે કાર્તિકભાઈ સવાણી દ્રારા સેવાકાર્ય કરતી. સંસ્થામાં અને અલગ અલગ પછાત વિસ્તારમાં બાળકોને મીઠાઈ આપી દીવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.સૌ કોઈને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવતાં..આ અવસરે... શિહોર નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ચતુરભાઈ રાઠોડ , મહેશભાઈ મોરી (રાષ્ટીય શૈક્ષિક મહાસંઘ); શ્રી હરેશભાઈ ચાવડા (માનવસેવા ચે. ટ્રસ્ટ), શ્રી પ્રદિપભાઈ ચાવડા, શ્રી રાજુભાઈ બારૈયા તેમજ શ્રી હરીશભાઈ પવાર, શ્રી કેશુભાઈ હાજર રહીને બાળકને પ્રોત્સાહિત કરેલ આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ મકવાણા સાહેબ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  થરાદ ખાતે સાંસદ તેમજ મહામંત્રી ની હાજરી માં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી નો જન્મ દિવસ ઉજવાયો  
 
                      પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત લાભાર્થી સંમેલન...
                  
   થેરવાડા નજીક અકસ્માત સર્જાયો 
 
                      થેરવાડા નજીક અકસ્માત સર્જાયો
                  
   कापरेन ट्रेन से गिरने से वाले मृतक की पहचान कोटा निवासी के रूप में हुई   केशोरायपाटन  
 
                      कापरेन ट्रेन से गिरने से वाले मृतक की पहचान कोटा निवासी के रूप में हुई  ...
                  
   2024 Elections: AAP में Punjab में की चुनावी अभियान की शुरुआत, केंद्र सरकार पर लगाया गंभीर आरोप 
 
                      2024 Elections: AAP में Punjab में की चुनावी अभियान की शुरुआत, केंद्र सरकार पर लगाया गंभीर आरोप
                  
   ફતેપુરા તાલુકાના  ગ્રામીણ વિસ્તાર માં 6.22 કરોડ ખર્ચે નવિન ડામર રસ્તા ના ખાતમુહૂર્ત કરાયા. 
 
                      સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.
જિલ્લા પંચાયત...
                  
   
  
  
  
   
   
  