સિહોર સહિત આ વર્ષે રળકલાકારો માટે દિવાળી અને દિવાળી બાદના દિવસો નાણાંભીડ મંદીના કારણે હોળી બનીને આવ્યા છે. ગત વર્ષે તેજીના તોખારને કારણે ટૂંકાગાળાનું વેકેશન પડયું હતું. પરંતુ આ વર્ષે હીરા બજારમાં દિવાળીનું વેકેશન કેટલા દિવસ સુધી ચાલતે ? તે નિશ્ચિત કહીં શકાય તેમ નથી. હીરાના કામદારો રત્તકલાકારોને કારખાના અને ઓફિસો શરૂ થશે ત્યારે બોલાવીશું તેમ કહીં દવામાં આવ્યું છે.ભાવનગર જિલ્લાનું આર્થિક કરોડરજ્જુ સમાન અને ગરીબ મધ્યમ વર્ગના હજારો પરિવારની આજીવિકા ગણાતા હીરા ઉધોગની આ વર્ષે નાણાંભીડ અને મંદીના મારને કારણે દિવાળીમાં ચમક ઝાંખી પડી છ. છેલ્લા ઘણાં સમયથી રફ ડાયમંડના ભાવ ઉંચા અને વિદેશોમાં ડિમાન્ડ ઘટી જવાના કારણે હીરા ઉધોગ મંદીના વમળમાં ફસાયો છે. જેના કારણે દિવાળીનું વેકેશન લાંબુ ચાલશે તેવી પૂર્વ ઘારણાં હતી. જે સાચી ઠરી હોય તેમ દિવાળી સમયે પણ હીરા ઉધોગમાં તેજીનો પવન ફૂંકાવાના બદલે મંદીનું મોજુ ફરી વળતા ગત ગુરૂવારથી હીરા બજારમાં રતકલાકારો કામદારોને પગાર કરી અચોક્કસ મુદ્દતનું વેકેશન પાડી દેવામાં આવ્યું છે. આ વર્ષે હીરા વ્યવસાયમાં દિવાળી બાદ પણ મંદી અને નાણાંભીડ રહેવાની સંભાવનાઓને કારણે દરેક કારખાનેદાર અને એસોટીંગની ઓફિસના માલિકો દિવાળી પછી ક્યારે કારખાના ઓફિસો ઉઘાડવી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  
Tamil Nadu Fisherman: श्रीलंकाई नौसेना ने समुद्री सीमा उल्लंघन के आरोप में 9 भारतीय मछुआरों को किया गिरफ्तार 
 
                      श्रीलंका की नौसेना ने अपनी समुद्री सीमा का कथित रूप से उल्लंघन करने पर तमिलनाडु के नौ मछुआरों को...
                  
   પાવીજેતપુર હાઈસ્કૂલ દ્વારા મહાન ૧૫૫મી ગાંધી જયંતીની ઉત્સાહભેર કરાયેલી ઉજવણી 
 
                      પાવીજેતપુર હાઈસ્કૂલ દ્વારા મહાન ૧૫૫મી ગાંધી જયંતીની ઉત્સાહભેર કરાયેલી ઉજવણી
 
   ...
                  
   परिवर में परम्परा बन गया रक्तदान करना, सुभाष गांधी की पुण्यतिथि के अवसर पर किया रक्तदान  
 
                      परिवार में रक्तदान करना परंपरा बन गया है, त्योहार, पुण्यतिथि, पर्व, जन्मदिवस पर रक्तदान करने की...
                  
   देई खेड़ा में रात्रि में हो रही बिजली कटौती को लेकर किया थाने में विरोध प्रदर्शन 
 
                      देई खेड़ा में रात्रि में हो रही बिजली कटौती को लेकर किया थाने में विरोध प्रदर्शन
                  
   બોચાસણ ખાતે નેત્ર નિદાન અને ચશ્મા શિબિર યોજાઇ 
 
                      બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલ દૂધની ડેરી ખાતે તા.૨૭મી જુલાઈના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર...
                  
   
  
  
  
  