સિહોર સહિત આ વર્ષે રળકલાકારો માટે દિવાળી અને દિવાળી બાદના દિવસો નાણાંભીડ મંદીના કારણે હોળી બનીને આવ્યા છે. ગત વર્ષે તેજીના તોખારને કારણે ટૂંકાગાળાનું વેકેશન પડયું હતું. પરંતુ આ વર્ષે હીરા બજારમાં દિવાળીનું વેકેશન કેટલા દિવસ સુધી ચાલતે ? તે નિશ્ચિત કહીં શકાય તેમ નથી. હીરાના કામદારો રત્તકલાકારોને કારખાના અને ઓફિસો શરૂ થશે ત્યારે બોલાવીશું તેમ કહીં દવામાં આવ્યું છે.ભાવનગર જિલ્લાનું આર્થિક કરોડરજ્જુ સમાન અને ગરીબ મધ્યમ વર્ગના હજારો પરિવારની આજીવિકા ગણાતા હીરા ઉધોગની આ વર્ષે નાણાંભીડ અને મંદીના મારને કારણે દિવાળીમાં ચમક ઝાંખી પડી છ. છેલ્લા ઘણાં સમયથી રફ ડાયમંડના ભાવ ઉંચા અને વિદેશોમાં ડિમાન્ડ ઘટી જવાના કારણે હીરા ઉધોગ મંદીના વમળમાં ફસાયો છે. જેના કારણે દિવાળીનું વેકેશન લાંબુ ચાલશે તેવી પૂર્વ ઘારણાં હતી. જે સાચી ઠરી હોય તેમ દિવાળી સમયે પણ હીરા ઉધોગમાં તેજીનો પવન ફૂંકાવાના બદલે મંદીનું મોજુ ફરી વળતા ગત ગુરૂવારથી હીરા બજારમાં રતકલાકારો કામદારોને પગાર કરી અચોક્કસ મુદ્દતનું વેકેશન પાડી દેવામાં આવ્યું છે. આ વર્ષે હીરા વ્યવસાયમાં દિવાળી બાદ પણ મંદી અને નાણાંભીડ રહેવાની સંભાવનાઓને કારણે દરેક કારખાનેદાર અને એસોટીંગની ઓફિસના માલિકો દિવાળી પછી ક્યારે કારખાના ઓફિસો ઉઘાડવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttarkashi की Tunnel से आई बड़ी ख़बर! Uttarkashi Tunnel video Live | tunnel news today | LT Show
Uttarkashi की Tunnel से आई बड़ी ख़बर! Uttarkashi Tunnel video Live | tunnel news today | LT Show
માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા આગામી તારીખ ૧-એપ્રિલ થી અરજી કરી શકાશે
માનવ કલ્યાણ યોજના અંતર્ગત વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન ઓજારના સ્વરૂપમાં સહાય મળે છે (રાજ...
ભારતીય જનતાપાર્ટી દ્વારા આયોજિત નીકળેલ ગૌરવ યાત્રા
ભારતીય જનતાપાર્ટી દ્વારા આયોજિત નીકળેલ ગૌરવ યાત્રા
મધ-હળદરનું બનેલું આ ફેસપેક ડાઘ દૂર કરવાનું કામ કરે છે, ફરક તરત જ દેખાશે
આ કારણોસર, ત્વચા પર પિમ્પલ્સ આવે છે અને જો થોડી સારવાર કરવામાં આવે તો પણ તે ઘણીવાર ત્વચા પર...
बीजेपी से टिकट कटने के बाद वरुण गांधी का पहला रिएक्शन, पीलीभीत से चुनाव लड़ने को लेकर कर दिया ये बड़ा एलान
UP Lok Sabha Chunav: भाजपा से टिकट कटने के बाद मौजूदा सांसद वरुण गांधी (Varun...