સિહોર સહિત આ વર્ષે રળકલાકારો માટે દિવાળી અને દિવાળી બાદના દિવસો નાણાંભીડ મંદીના કારણે હોળી બનીને આવ્યા છે. ગત વર્ષે તેજીના તોખારને કારણે ટૂંકાગાળાનું વેકેશન પડયું હતું. પરંતુ આ વર્ષે હીરા બજારમાં દિવાળીનું વેકેશન કેટલા દિવસ સુધી ચાલતે ? તે નિશ્ચિત કહીં શકાય તેમ નથી. હીરાના કામદારો રત્તકલાકારોને કારખાના અને ઓફિસો શરૂ થશે ત્યારે બોલાવીશું તેમ કહીં દવામાં આવ્યું છે.ભાવનગર જિલ્લાનું આર્થિક કરોડરજ્જુ સમાન અને ગરીબ મધ્યમ વર્ગના હજારો પરિવારની આજીવિકા ગણાતા હીરા ઉધોગની આ વર્ષે નાણાંભીડ અને મંદીના મારને કારણે દિવાળીમાં ચમક ઝાંખી પડી છ. છેલ્લા ઘણાં સમયથી રફ ડાયમંડના ભાવ ઉંચા અને વિદેશોમાં ડિમાન્ડ ઘટી જવાના કારણે હીરા ઉધોગ મંદીના વમળમાં ફસાયો છે. જેના કારણે દિવાળીનું વેકેશન લાંબુ ચાલશે તેવી પૂર્વ ઘારણાં હતી. જે સાચી ઠરી હોય તેમ દિવાળી સમયે પણ હીરા ઉધોગમાં તેજીનો પવન ફૂંકાવાના બદલે મંદીનું મોજુ ફરી વળતા ગત ગુરૂવારથી હીરા બજારમાં રતકલાકારો કામદારોને પગાર કરી અચોક્કસ મુદ્દતનું વેકેશન પાડી દેવામાં આવ્યું છે. આ વર્ષે હીરા વ્યવસાયમાં દિવાળી બાદ પણ મંદી અને નાણાંભીડ રહેવાની સંભાવનાઓને કારણે દરેક કારખાનેદાર અને એસોટીંગની ઓફિસના માલિકો દિવાળી પછી ક્યારે કારખાના ઓફિસો ઉઘાડવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কৰ্দৈগুৰি বৰনামঘৰৰ শুভ সমৰ্পণ সমাৰোহৰ সফল সামৰণিঃ উপস্থিত থাকে শ্ৰীশ্ৰী আউনিআটী সত্ৰৰ সত্ৰাধিকাৰ ড০ পিতাম্বৰ দেৱগোস্বামী
কৰ্দ্দৈগুৰি বৰনামঘৰৰ গুৰু আসন, দ্বাৰ উদঘাটন সমাপনৰ উদ্দেশ্যে হোৱা শ্ৰৱণ কীৰ্তন সেৱা সমৰ্পণ...
મહેમદાવાદ તાલુકા ના ખેડૂતો ને માન. સરકારશ્રી ના ખેતીવાડી ખાતા દ્વારા " યાંત્રિક ખેત ઓજાર સહાય " વેરિફિકેશન કેમ્પ યોજાયો....
મહેમદાવાદ રાધે કિશન સામે આવેલ ગ્રાઉન્ડ ખાતે તાલુકા ના ખેડૂતો ને સરકારશ્રીના ખેતીવાડી ખાતા દ્વારા...
PORBANDAR પોરબંદરની એમ ડી સાયન્સ કોલેજ ખાતે પરીક્ષાના પરીણામ અપાતા નથી 16 11 2022
PORBANDAR પોરબંદરની એમ ડી સાયન્સ કોલેજ ખાતે પરીક્ષાના પરીણામ અપાતા નથી 16 11 2022
Kedarnath Dham के कपाट सर्दियों के लिए बंद, यहां विराजमान होंगे महादेव
उत्तराखंड में विश्व प्रसिद्ध केदारनाथ धाम के कपाट शीतकाल के लिए बंद कर दिये गए हैं. कपाट बंद करने...
#Junagadh | જુનાગઢ બિલખા રોડ પર અકસ્માત | Divyang News
#Junagadh | જુનાગઢ બિલખા રોડ પર અકસ્માત | Divyang News