સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જંબુસર એસટી ડેપોમાં ઓફિસમાંકેટલીક જગ્યા ઉપર પોપડા નીકળ્યા  તેવાવીડિયોમાં દ્રશ્ય કેદ થયા. 
 
                      જંબુસર એસટી ડેપોમાં ઓફિસમાંકેટલીક જગ્યા ઉપર પોપડા નીકળ્યા તેવાવીડિયોમાં દ્રશ્ય કેદ થયા.
                  
   निष्क्रिय खातों को बंद करेगा Twitter, Elon Musk बोले- घट सकती है फॉलोअर्स की संख्या 
 
                      नई दिल्ली, बिजनेस डेस्क। एलन मस्क की ओर से कहा गया कि ट्विटर उन सभी अकाउंट्स को बंद कर देगा,...
                  
   WhatsApp वीडियो कॉल में आपका अवतार करेगा बातें, इस नए फीचर पर काम कर रहा ऐप 
 
                      WhatsApp अपने कस्टमर्स के लिए एक नया फीचर लाने की तैयारी कर रहा है। इस फीचर की मदद से आप वीडियो...
                  
   પીપલોદ ખાતે લોકલાડીલા ધારાસભ્ય બચુભાઈ ખાબડની હાજરીમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 
 
                      પીપલોદ ખાતે લોકલાડીલા ધારાસભ્ય બચુભાઈ ખાબડની હાજરીમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
                  
   
  
  
  
   
  