સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શું છે તરણેતર મેળા નો ઋષિપાંચમ મહિમા બાપુ શ્રી મોગલ કુળ
શું છે તરણેતર મેળા નો ઋષિપાંચમ મહિમા બાપુ શ્રી મોગલ કુળ
મહાદેવ પર વિવાદિત ટિપ્પણીનો મામલો... આનંદ સાગર સ્વામીએ વિરોધની આંધી ઉઠતા માફી માંગી
મહાદેવ પર વિવાદિત ટિપ્પણીનો મામલો... આનંદ સાગર સ્વામીએ વિરોધની આંધી ઉઠતા માફી માંગી
બનાસકાંઠા :- ભાજપ પ્રમુખ નું નિવેદન
બનાસકાંઠા :- ભાજપ પ્રમુખ નું નિવેદન
પાવીજેતપુરમાં આંબાલગ ગામના એક કૂવામાં દીપડો ખાબક્યો : વન વિભાગ ઘટનાસ્થળે પહોચી, દીપડાને રેસક્યું કરી પિંજરામાં પૂરીને બહાર કાઢ્યો
પાવીજેતપુરમાં આંબાલગ ગામના એક કૂવામાં દીપડો ખાબક્યો : વન વિભાગ ઘટનાસ્થળે પહોચી, દીપડાને રેસક્યું...
બનાસકાંઠા જિલ્લામાં એક એવુ ગામ જ્યાં કોઈ ધાબા વાળું મકાન બનાવી શકતા નથી!જાણો આ ખાસ અહેવાલ માં
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલ પેપળુ ગામનો ઇતિહાસ 700 વર્ષ જૂનો છે આ ગામમાં 5,000 થી...