સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેર નજીક આવેલ કુંડેલ ગામ ઘરમાંથી 8 ફૂટ લાંબો અજગર રેસ્ક્યું કરવામાં આવ્યો
વડોદરા શહેર નજીક આવેલ કુંડેલ ગામ ઘરમાંથી 8 ફૂટ લાંબો અજગર રેસ્ક્યું કરવામાં આવ્યો
আমিনগাঁৱৰ শৰাইঘাট সৰোবৰত বিৰল প্ৰজাতিৰ কাছ মুকলি
কামৰূপ জিলা উপায়ুক্ত কাৰ্যালয়ৰ সন্মুখত থকা শৰাইঘাট সৰোবৰত আজি কামৰূপ জিলাৰ উপাযুক্ত কীৰ্তি...
ઉપલેટા: 79 સ્વાતંત્ર દિન તાલુકાકક્ષા ઉજવણી
ઉપલેટા: 79 સ્વાતંત્ર દિન તાલુકાકક્ષા ઉજવણી
'इस मामले को हल्के में नहीं लेंगे', गौरव भाटिया के साथ बदसलूकी मामले पर सुप्रीम कोर्ट सख्त; UP सरकार को भेजा नोटिस
Gaurav Bhatia Assault: वरिष्ठ अधिवक्ता गौरव भाटिया से बदसलूकी मामले में सोमवार को सुप्रीम...
Sanjay Kadam On Ramdas Kadam : जे सख्या भावाचे झाले नाहीत ते जनतेचे काय होणार !
Sanjay Kadam On Ramdas Kadam : जे सख्या भावाचे झाले नाहीत ते जनतेचे काय होणार !