સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
New TVS Jupiter: टीवीएस कर रही नया जुपिटर लाने की तैयारी, टीजर इमेज आई सामने
भारत की प्रमुख दो पहिया वाहन निर्माता टीवीएस की ओर से कई बेहतरीन बाइक्स और स्कूटर्स को...
सिपाही विकास यादव को रील बनाना पड़ा महंगा
जनपद आजमगढ़ में,सिपाही विकास यादव को रील बनाना पड़ा महंगा।मालूम होकि जनपद आजमगढ़ में, रील बनाने...
વડોદરા થી કારમાં ઉપાડી ઝાલોદ લાવી બે સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
ચાર હુમલાખોરો સામે ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી
મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની ઝાલોદની...
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ ಜೂನ್ 20 ರಂದು "ವಿಶ್ವಕರ್ಮ ಸಮಾಜದ ರಾಜ್ಯಮಟ್ಟದ ಮುಖಂಡರ ಸಮಾವೇಶ" ಮತ್ತು "1101 ಎಸ್ಎಸ್ಎಲ್ಸಿ / ಪಿಯುಸಿ ತೇರ್ಗಡೆ ಹೊಂದಿರುವ ಮಕ್ಕಳ ಪ್ರತಿಭಾ ಪುರಸ್ಕಾರ ಕಾರ್ಯಕ್ರಮ" ನಡೆಯಲಿದೆ.
ಜೂನ್ 19, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ವಿಶ್ವಕರ್ಮ ಸಮಾಜ'ದ ಪದಾಧಿಕಾರಿಗಳ...
સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી
----------
સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી
----------
યુવાઓ...