સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिंदा जलीं 4 बच्चियों में से दो शव मिले, मृतकों के स्वजन को 2 लाख की मदद; नायब तहसीलदार सस्पेंड
जिला मुख्यालय देहरादून से 180 किलोमीटर सीमांत त्यूणी गेट बाजार के पास लकड़ी व पत्थर से निर्मित...
गलोद घाट पर निर्माणाधीन पुल के एक हिस्से के गिरने का मामला
टोंक में गलोद घाट पर निर्माणाधीन पुल के एक हिस्से के गिरने का मामला
जयपुर से आए PWD के आला...
વડાપ્રધાનની મુલાકાતને લઇને રોડ શો રૂટ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ તથા બસ ડાયરેક્શન રૂટવાળા રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જાહેરનામુ બહાર પડાયું
ભારતના વડાપ્રધાનના ભાવનગર ખાતેના આગામી તા. ૨૯/૦૯/૨૦૨૨ના પ્રવાસ કાર્યક્રમ અન્વયે રોડ શો રૂટ,...
देवली मांझी क्षेत्र के गुमड़ा गांव में खेत पर धान की फसल में कीटनाशक छिड़कने के दौरान हुआ अचेत एमबीएस अस्पताल में भर्ती कोटा
देवली मांझी क्षेत्र के गुमड़ा गांव में खेत पर धान की फसल में कीटनाशक छिड़कने के दौरान हुआ अचेत...
गोडसे को मानने वाले गांधी के नहीं हो सकते’, गांधी जयंती की छुट्टी रद्द की तो भड़के डोटासरा; BJP को सुनाई खरी-खोटी
जस्थान विश्विद्यालय में गांधी जयंती की छुट्टी रद्द करने पर पीसीसी चीफ गोंविद सिंह डोटासरा ने...