સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Titanic director James Cameron reacts to ‘Titan’ sub incident that killed five persons
Hollywood film director James Cameron who created the 1997 movie "Titanic" talked about how he...
Election 2024: 15 साल बाद क्यों NDA में लौटना चाहते हैं Naveen Patnaik? BJP को हो सकते हैं ये फायदे
Election 2024: 15 साल बाद क्यों NDA में लौटना चाहते हैं Naveen Patnaik? BJP को हो सकते हैं ये फायदे
SIX PACK ABS Exercises Ranked BEST To WORST in HINDI [सबसे अच्छी से लेकर सबसे बेकार एक्सरसाइज]
SIX PACK ABS Exercises Ranked BEST To WORST in HINDI [सबसे अच्छी से लेकर सबसे बेकार एक्सरसाइज]
America ने Pakistan के Ballistic Missile Program के चार सप्लायर्स पर पाबंदी क्यों लगाई? (BBC Hindi)
America ने Pakistan के Ballistic Missile Program के चार सप्लायर्स पर पाबंदी क्यों लगाई? (BBC Hindi)
બગસરા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
બગસરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં .૪૪ / ૨૦૦૮ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૧૫...