સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વીડિયો વનરક્ષક અને ગાંધીનગર પોલીસ વચ્ચે થઈ મારામારી
વન રક્ષક - વન પાલકોનું આંદોલન ઉગ્ર,
'নতুন প্ৰজন্মই শক্তিশালী মন আৰু শক্তিশালী দেহৰ অধিকাৰী হ'বলৈ যোগাভ্যাসক জীৱনৰ অভিন্ন অংগ হিচাপে লৈ এখন সুস্থ-সবল অসম গঢ়াৰ অংশীদাৰ হওক'- মন্ত্ৰী অতুল বৰা...
'নতুন প্ৰজন্মই শক্তিশালী মন আৰু শক্তিশালী দেহৰ অধিকাৰী হ'বলৈ যোগাভ্যাসক জীৱনৰ অভিন্ন অংগ হিচাপে...
छपरबारा खरीदी केंद्र में अब तक 14 हजार 517 कुंटल उपज की हुई खरीदी खरीदी प्रभारी ने दी जानकारी
गुनौर तहसील अंतर्गत आने वाले छपरवारा खरीदी केंद्र के प्रभारी ने...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz