સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिर्फ चैट नहीं कैब बुक करने से लेकर WhatsApp पर कर सकते हैं 5 ये काम, आज ही करें ट्राई
WhatsApp Use यदि आपके पास उबर ऐप इंस्टॉल नहीं है तो भी आप मैसेजिंग प्लेटफॉर्म के साथ उबर की...
બાઈક સવારને બોલેરો ગાડીએ ટક્કર મારતાં સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ....
બાઈક સવારને બોલેરો ગાડીએ ટક્કર મારતાં સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ....
সোণাৰিত ড্ৰাগছ আসক্তই অপহৰণ কৰা শিশু উদ্ধাৰ কৰিলে আৰক্ষীয়ে
সোণাৰিত ড্ৰাগছ আসক্তই অপহৰণ কৰা শিশু উদ্ধাৰ কৰিলে আৰক্ষীয়ে।সোণাৰিত চাঞ্চল্যকৰ ঘটনা
ড্ৰাগছ...
माफी दरगाह कदम रसूल के उर्स में शामिल हुए अयोध्या हनुमान गढ़ी के महंत धर्मदास महाराज
आगरा: माफी दरगाह नबी करीम सराय बोदला आगरा पर जश्ने ईद मिलादुलनबी व 5 दिवसीय सलाना उर्स मुबारक चल...
মৰাণ জাতীয় মহিলা পৰিষদ কেন্দ্ৰীয় সমিতিৰ দশম দ্বি বাৰ্ষিক অধিবেশনৰ লাইখুটা স্থাপন
মৰাণ জাতীয় মহিলা পৰিষদ কেন্দ্ৰীয় সমিতিৰ দশম দ্বি বাৰ্ষিক অধিবেশনৰ লাইখুটা স্থাপন