સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tamil Nadu: विधानसभा चुनाव में हार के बाद इस नेता ने बदला नाम, बोले- हमें खत्म कर दो...
अमरावती। तमिलनाडु में हाल ही में विधानसभा चुनाव हुए थे। इस चुनाव में जनसेना प्रमुख पवन...
সৌন্দৰ্য্য প্ৰতিযোগিতাত পুনৰ খিতাপ দখলৰে Best Kids Model Award-2022 সন্মান লাভ হেলেমৰ কণমানি আদ্ৰিকা আয়ুষী বৰাৰ।
সৌন্দৰ্য্য প্ৰতিযোগিতাত অংশগ্ৰহণ কৰি পুনৰ খিতাপ দখলেৰে নিজৰ পাৰদৰ্শিতাৰ পৰিচয় ডাঙি ধৰিবলৈ সক্ষম...
"इनका बाप भी आ जाए तो धारा 370 वापस नहीं ला सकता", मदन दिलावर बोले- कत्लेआम याद दिला देंगे
शिक्षा मंत्री मदन दिलावर रविवार को देवली-उनियारा सीट से बीजेपी प्रत्याशी राजेन्द्र गुर्जर के...
मसेवाडी लिंबागणेश विद्यार्थ्यांसाठी बस सेवा सुरू@india report
मसेवाडी लिंबागणेश विद्यार्थ्यांसाठी बस सेवा सुरू@india report