સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર નજીક ટ્રકમાં કોલસાની આડમાં લઇ જવાતો દારૂ પોલીસે ઝડપી પાડયો
બનાસકાંઠા જીલ્લાના ભાભરના બેડા ત્રણ રસ્તા નજીકથી એલસીબીની ટીમે એક ટ્રકમાં કોલસાની આડમાં થતી...
*બોડેલી ખાતે આવેલ શેઠ H. H શીરોલા વાલા હાઇસ્કુલ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ-2023ની ઉજવણી
*બોડેલી ખાતે આવેલ શેઠ H. H શીરોલા વાલા હાઇસ્કુલ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ-2023ની ઉજવણી કરવામાં...
৫১৩তম্ বিশ্বমহাবীৰ চিলাৰায় দিৱস
ৰহাত আক্ৰাছু নগাঁও জিলা ৰ উদ্যোগ ত আৰু ৰহা আঞ্চলিক ৰ সহযোগত দুদিনীয়া চিলাৰায় দিৱস আৰম্ভ।
আজি ৰাজ্যত বিশ্বমহাবীৰ ৫১৩তম্ দিৱস উদযাপন কৰাৰ লগতে ৰহাতো আক্ৰাছুৰ নগাঁও জিলা সমিতিৰ উদ্যোগ ত আৰু...
Raosaheb Danve यांचा नंबर द्या,कार्यकर्त्याचा आमदार हरिभाऊ बागडेंना फोन, नानांनी काय दिलं उत्तर?
Raosaheb Danve यांचा नंबर द्या,कार्यकर्त्याचा आमदार हरिभाऊ बागडेंना फोन, नानांनी काय दिलं उत्तर?