ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે આગામી આવનાર તહેવારો ને લઈ શાંતિ સમિતી ની બેઠક યોજવા માં આવી હતી ફતેપુરા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જીકે ભરવાડની અધ્યક્ષતા માં આ બેઠક યોજાય હતી જેમાં ફતેપુરા ના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા ખાતે કાયદો-વ્યવસ્થા અને શાંતિ સલામતી જળવાઈ રહે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને અને સંપૂર્ણ પણે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય અને કોમી ભાઇચારા સાથે ઉજવાય અને આ પવિત્ર તહેવાર મુસ્લિમ અને હિન્દુ સમાજ ના તહેવારો માં હિન્દુ કે મુસ્લિમ વિરુદ્ધ કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે કે અન્ય માધ્યમોથી હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય અને નફરત ફેલાય તેવા કૃત્ય ના થાય અને શાંતી ન ઢોહળાય તે હેતુ થી બેઠક યોજવામાં આવી હતી આવા સોશ્યિલ મીડિયા પર પોલીસ દ્વારા સતત ધ્યાન રાખવા માં આવી રહ્યું છે તેમજ સમગ્ર સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવા માં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজাদী কা অমৃত মহোৎসৱ’ৰ উপলক্ষে মৰাণত বিধায়ক চক্ৰধৰ গগৈৰ নেতৃত্বত বৃহৎ চাইকেল ৰেলী
আজাদী কা অমৃত মহোৎসৱ’ৰ উপলক্ষে মৰাণত বিধায়ক চক্ৰধৰ গগৈৰ নেতৃত্বত বৃহৎ চাইকেল ৰেলী
सरकारी योजनाओं की समीक्षा बैठक प्रधान रिंकू मीना बोले समय पर मिले पात्र व्यक्ति को सरकारी योजनाओं का लाभ
सरकार की योजनाओं का लाभ पात्र व्यक्ति को समय पर मिले - रिंकू मीना
----
राजकीय योजनाओं की समीक्षा...
સાથરોટા ગામે પીકઅપ ડાલા ગાડીએ બાઇકને ટક્કર મારતા વરસડા ગામના 22 વર્ષીય યુવાનનું થયું કરુણ મોત.
હાલોલ તાલુકાના વરસડા ગામે રહેતા નરવતસિંહ ફતેસિંહ સોલંકીનો ૨૨ વર્ષીય પુત્ર પ્રમોદ નરવતસિંહ...
গেৰজাই হত্যা তদন্ত বিচাৰি পত্নী ললিতা বৰুৱাৰ এজাহাৰ
গেৰজাই হত্যা তদন্ত বিচাৰি পত্নী ললিতা বৰুৱা এজাহাৰ ।
১৬আগষ্টত ঢকুৱাখনা মহকুমাৰ ন্যায়িক আদালতৰ...