ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે આગામી આવનાર તહેવારો ને લઈ શાંતિ સમિતી ની બેઠક યોજવા માં આવી હતી ફતેપુરા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જીકે ભરવાડની અધ્યક્ષતા માં આ બેઠક યોજાય હતી જેમાં ફતેપુરા ના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા ખાતે કાયદો-વ્યવસ્થા અને શાંતિ સલામતી જળવાઈ રહે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને અને સંપૂર્ણ પણે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય અને કોમી ભાઇચારા સાથે ઉજવાય અને આ પવિત્ર તહેવાર મુસ્લિમ અને હિન્દુ સમાજ ના તહેવારો માં હિન્દુ કે મુસ્લિમ વિરુદ્ધ કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે કે અન્ય માધ્યમોથી હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય અને નફરત ફેલાય તેવા કૃત્ય ના થાય અને શાંતી ન ઢોહળાય તે હેતુ થી બેઠક યોજવામાં આવી હતી આવા સોશ્યિલ મીડિયા પર પોલીસ દ્વારા સતત ધ્યાન રાખવા માં આવી રહ્યું છે તેમજ સમગ્ર સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવા માં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नरेंद्र मोदी पूरी तरह से असहाय’: राहुल गांधी ने NEET-PG को लेकर केंद्र पर किया हमला
कांग्रेस नेता राहुल गांधी ने रविवार को NEET-PG 2024 परीक्षा स्थगित करने को लेकर केंद्र सरकार पर...
ખાલી દેખાતા ચૂંટણી કાર્યાલયો નાસ્તાની લ્હાણી થતાં જ ‘હાઉસફુલ’: પાંઉભાજી, ખમણ-ભજિયાંનો પ્રતાપ
મતદારોને રિઝવવા તમામ પાર્ટી એડીચોડીનું જોર લગાવી રહી છે. ખાસ કરીને મતદારો ચૂંટણી કાર્યાલય સુધી...
माजी जिल्हा प्रमुख अॅड.चंद्रकांत नवले यांनी केलेेवराई मतदार संघातुन ७२०० प्रतिज्ञापत्र दाखल
माजी जिल्हा प्रमुख अॅड.चंद्रकांत नवले यांनी केलेे गेवराई मतदार संघातुन ७२०० प्रतिज्ञापत्र दाखल
#amreli | જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન | Divyang News
#amreli | જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન | Divyang News