વિધવા મહિલા ઓ ના કલ્યાણ માટે વિવિધ સેવા યજ્ઞ હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર ના ઉપક્રમે પ્રકાશ ના પર્વ દિવાળી નિમિતે યુવાન વયે વૈદ્યવ્ય નો ભોગ બનેલા નાના બાળકો ધરાવતી જુદી જુદી જ્ઞાતિ ની 85 વિધવા મહિલા ઓ ને પ્રત્યેક ને રૂપિયા ચાર હજાર કુલ રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર પુરા ની રોકડ સહાય નું વિતરણ ધનતેરસ ના શુભ દિને જાણીતા જૈન અગ્રણી શ્રી રજનીકાંત ખાતડીયા ના પ્રમુખ સ્થાને યોજાયેલ હતો. કાર્યક્રમ નું દિપપ્રગટ્ય યુવા ઉદ્યોગપતિ શ્રી કિશોરસિંહ ઝાલા એ કર્યું હતું. વિવિધ શેત્ર ના શહેર ના અગ્રણી સર્વ શ્રી ધનરાજ કેલા, બહાદુરસિંહ પરમાર, વિશુભા ઝાલા, હિતાબેન જાની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી મીનાબેન ડો કે એલ મહેતા ના જન્મદિવસ નિમિતે યોજાયેલ પ્રસ્તુત કાર્યક્રમ નું અનુદાન ડો કે એલ મહેતા તેમનું મિત્ર મંડળ શ્રી પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર દ્વારા પ્રાપ્ત થયેલ વિધવા મહિલા ઓ ને રોકડ સહાય મીઠાઈ, ફરસાણ પ્રાપ્ત થતા તેઓ ભાવ વિભોર બન્યા હતા. કાર્યક્રમ નું સંચાલન સંસ્થાપક શ્રી રાજેશ રાવલે કર્યું હતું. કાર્યક્રમ ની સફળતા આનંદ રાવલ,નિર્ધાર ટિમ ના બહેનો એ જહેમત ઉઠાવી હતી. આમ શહેર માં વિધવા કલ્યાણ ના શેત્રે એક વિશેષ સેવા પુષ્પ સમર્પિત કરાયું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણામાં 7 બેઠકમાંથી ભાજપે 6 પર મેદાન માર્યું@live24newsgujarat
મહેસાણામાં 7 બેઠકમાંથી ભાજપે 6 પર મેદાન માર્યું@live24newsgujarat
দৰং মহাবিদ্যালয় ৰ ৭৮ সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস
জীৱনত "মানুহ" হোৱাৰ পাঠ লাভ কৰা অসমৰ উত্তৰ পাৰৰ অন্যতম উচ্চ শিক্ষাৰ অনুষ্ঠান দৰং মহাবিদ্যালয়ৰ ৭৮...
राजनाथ सिंह ने गलवान नायकों को दी श्रद्धांजलि, बोले- जवानों का बलिदान आने वाली पीढ़ियों को करता रहेगा प्रेरित
नई दिल्ली, गलवान घाटी संघर्ष की तीसरी बरसी पर रक्षा मंत्री राजनाथ सिंह ने कहा कि शहीद हुए जवानों...
कोटा अभेडा बायोलॉजिकल पार्क, कोटा में रह रहे नर बाघ नाहर की मृत्यु
कोटा अभेडा बायोलॉजिकल पार्क, कोटा में रह रहे नर बाघ नाहर की मृत्यु
नए क्यूआर कोड वाले डिजिटल PAN 2.0 के बाद पुराने पैन कार्ड का क्या होगा? सीबीडीटी ने दिए सभी सवालों के जवाब
केंद्र सरकार ने पैन कार्ड सिस्टम के अपग्रेड को हरी झड़ी दे दी है। इसके साथ ही नागरिकों को अब नए...