વિધવા મહિલા ઓ ના કલ્યાણ માટે વિવિધ સેવા યજ્ઞ હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર ના ઉપક્રમે પ્રકાશ ના પર્વ દિવાળી નિમિતે યુવાન વયે વૈદ્યવ્ય નો ભોગ બનેલા નાના બાળકો ધરાવતી જુદી જુદી જ્ઞાતિ ની 85 વિધવા મહિલા ઓ ને પ્રત્યેક ને રૂપિયા ચાર હજાર કુલ રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર પુરા ની રોકડ સહાય નું વિતરણ ધનતેરસ ના શુભ દિને જાણીતા જૈન અગ્રણી શ્રી રજનીકાંત ખાતડીયા ના પ્રમુખ સ્થાને યોજાયેલ હતો. કાર્યક્રમ નું દિપપ્રગટ્ય યુવા ઉદ્યોગપતિ શ્રી કિશોરસિંહ ઝાલા એ કર્યું હતું. વિવિધ શેત્ર ના શહેર ના અગ્રણી સર્વ શ્રી ધનરાજ કેલા, બહાદુરસિંહ પરમાર, વિશુભા ઝાલા, હિતાબેન જાની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી મીનાબેન ડો કે એલ મહેતા ના જન્મદિવસ નિમિતે યોજાયેલ પ્રસ્તુત કાર્યક્રમ નું અનુદાન ડો કે એલ મહેતા તેમનું મિત્ર મંડળ શ્રી પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર દ્વારા પ્રાપ્ત થયેલ વિધવા મહિલા ઓ ને રોકડ સહાય મીઠાઈ, ફરસાણ પ્રાપ્ત થતા તેઓ ભાવ વિભોર બન્યા હતા. કાર્યક્રમ નું સંચાલન સંસ્થાપક શ્રી રાજેશ રાવલે કર્યું હતું. કાર્યક્રમ ની સફળતા આનંદ રાવલ,નિર્ધાર ટિમ ના બહેનો એ જહેમત ઉઠાવી હતી. આમ શહેર માં વિધવા કલ્યાણ ના શેત્રે એક વિશેષ સેવા પુષ્પ સમર્પિત કરાયું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा नेत्री अमिता बागरी ने जिजगांव में किया जनसम्पर्क
भाजपा नेत्री श्रीमती अमिता बागरी जी ने गुनौर विधानसभा के अमानगंज मंडल के ग्राम...
રાધનપુર : નીલ ગાય વ્હિકલમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો | SatyaNirbhay News Channel
રાધનપુર : નીલ ગાય વ્હિકલમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો | SatyaNirbhay News Channel
રાનેર પગાર સેન્ટર ની તમામ શાળાના શિક્ષકો દ્વારા મહા મુંનેશ્વ મહાદેવ મંદિર ની ત્રિદિવશ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે 1.11.111. નું દાન કર્યું
. કાંકરેજ તાલુકાના રાનેર પગાર સેન્ટરની તમામ શાળાના શિક્ષકો દ્વારા મહા મુનેશ્વર મહાદેવ મંદીર ની...
ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું
ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું
जिले के नये पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा ने किया पदभार ग्रहण
जिले मे आज दिनांक 25.09.2024 को नये पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा द्वारा कार्यभार ग्रहण किया...