વિધવા મહિલા ઓ ના કલ્યાણ માટે વિવિધ સેવા યજ્ઞ હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર ના ઉપક્રમે પ્રકાશ ના પર્વ દિવાળી નિમિતે યુવાન વયે વૈદ્યવ્ય નો ભોગ બનેલા નાના બાળકો ધરાવતી જુદી જુદી જ્ઞાતિ ની 85 વિધવા મહિલા ઓ ને પ્રત્યેક ને રૂપિયા ચાર હજાર કુલ રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર પુરા ની રોકડ સહાય નું વિતરણ ધનતેરસ ના શુભ દિને જાણીતા જૈન અગ્રણી શ્રી રજનીકાંત ખાતડીયા ના પ્રમુખ સ્થાને યોજાયેલ હતો. કાર્યક્રમ નું દિપપ્રગટ્ય યુવા ઉદ્યોગપતિ શ્રી કિશોરસિંહ ઝાલા એ કર્યું હતું. વિવિધ શેત્ર ના શહેર ના અગ્રણી સર્વ શ્રી ધનરાજ કેલા, બહાદુરસિંહ પરમાર, વિશુભા ઝાલા, હિતાબેન જાની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી મીનાબેન ડો કે એલ મહેતા ના જન્મદિવસ નિમિતે યોજાયેલ પ્રસ્તુત કાર્યક્રમ નું અનુદાન ડો કે એલ મહેતા તેમનું મિત્ર મંડળ શ્રી પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર દ્વારા પ્રાપ્ત થયેલ વિધવા મહિલા ઓ ને રોકડ સહાય મીઠાઈ, ફરસાણ પ્રાપ્ત થતા તેઓ ભાવ વિભોર બન્યા હતા. કાર્યક્રમ નું સંચાલન સંસ્થાપક શ્રી રાજેશ રાવલે કર્યું હતું. કાર્યક્રમ ની સફળતા આનંદ રાવલ,નિર્ધાર ટિમ ના બહેનો એ જહેમત ઉઠાવી હતી. આમ શહેર માં વિધવા કલ્યાણ ના શેત્રે એક વિશેષ સેવા પુષ્પ સમર્પિત કરાયું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रस्सी कूदने से ये 11 बदलाव होते हैं बॉडी मे | 11 Benefits of JUMP ROPE
रस्सी कूदने से ये 11 बदलाव होते हैं बॉडी मे | 11 Benefits of JUMP ROPE
राष्ट्रीय पल्स पोलियो टीकाकरण दिवस 30 जून को 29 को निकाली जाएगी जन चेतना रैली
आगामी 30 जून को आयोजित होने वाले राष्ट्रीय पल्स पोलियो टीकाकरण दिवस के तहत आमजन को जागरूक करने के...
Tamil Nadu: 'पीएम मोदी के ओबीसी होने के कारण प्राण प्रतिष्ठा में नहीं आए शंकराचार्य', उदयनिधि ने सनातन धर्म के बाद प्रधानमंत्री पर दिया बयान
तमिलनाडु के खेल विकास एवं युवा मामलों के मंत्री उदयनिधि स्टालिन ने दावा किया कि प्रधानमंत्री...
विभाजन की त्रासदी: पिताजी ने मां और 5 वर्षीय बुआ को मारकर दंगाइयों से लड़ते हुए मरने तक का किया फैसला, बुआ के आंसुओं से दिल पसीजा
भारत के इतिहास में 14 अगस्त का दिन सबसे मुश्किल दिनों के तौर पर दर्ज है। इसी दिन भारत और...
રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલ આણંદ જીલ્લા નું તંત્ર દ્વારા વધું ઍક પ્રોપર્ટી સિલ કરાઈ..
ઉમરેઠ .આણંદ.
રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલ આણંદ જિલ્લાનુ તંત્ર ધ્વારા વધુ એક પ્રોપર્ટી સિલ...