October 22, 2022 આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રઘાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ના આહવાન પર ફતેગંજ બ્રિજ નીચે નવરચના એજ્યુકેશન સોસાયટી, બીઆરજી ગ્રુપ અને બ્રાઇટ ગ્રુપના સહયોગથી (પી.પી.પી.ધોરણે) બનાવવામાં આવેલ ફ્રિડમ પાર્કનું લોકર્પણ  કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયર શ્રી કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયરશ્રી નંદાબેન જોષી , સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ હિતેન્દ્રભાઇ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી અલ્પેશભાઈ લિંબાચીયા, દંડક શ્રી ચિરાગભાઈ બારોટ, કોર્પોરેટરશ્રીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.