સિહોર સહિત ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં દિવાળી દરમિયાન રાત્રિના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે, દિવાળીનાં તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા બાબતે જિલ્લા મેજીસ્ટ્ટ દ્રારા આ પ્રકારનું જાહેરનામું બહાર પડાયુહતુ, સુપ્રીમ કાર્ટ દ્વારા ફટાકડા ફોડવા સબધમા કેટલીક સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામા આવેલી છે. જેથી દિવાળૌના તહેવાર તધા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને હ॥નિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે. દિશા નિર્દેશો જાહેર કર્યો છે. જિલ્લાના સમગ્ર વિસ્તારમા દિવાળી દરમિયાન રાત્રિના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણ હવા, અવાજ અને. ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં. તેમજ ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહીં.સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવુ જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવરો અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકારો નહીં, રાખી શકારો નહીં કે વેચાણ કરી રાકારો નહીં, તેમજ કોઇપણ ઈ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકરો. નહી કે ઓનલાઇન વેચાણ કરી શક્શે નહી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત વિધાનસભા ચૂંટણીનિ તૈયારીઓને અનુલક્ષીને સાત જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજરોજ...
Chandrayaan 3 और Aditya L1 से भारत ने कैसे दुनिया भर में अपनी धाक जमाई (BBC Hindi)
Chandrayaan 3 और Aditya L1 से भारत ने कैसे दुनिया भर में अपनी धाक जमाई (BBC Hindi)
समुद्र में भारतीय नौसेना की 'सर्जिकल स्ट्राइक', सोमालिया तट से 35 लुटेरों को पकड़कर मुंबई पहुंचा INS कोलकाता
मुंबई। अरब सागर और अदन की खाड़ी में भारतीय नौसेना ने बड़ा ऑपरेशन चलाया है। नौसेना ने समुद्री...
छत से गिरने से महिला की मौत,शाहनगर पुलिस ने पंचनामा कार्यवाही कर कराया शव का पोस्टमार्टम।
मामला रामपुर खजुरी का है,जहां एक आदिवासी परिवार रात्रि में घर के छत...
AI Engineer Suicide News: डेढ़ घंटे के वीडियो में पुलिस और ससुराल वालों पर क्या बोले Atul? | Aaj Tak
AI Engineer Suicide News: डेढ़ घंटे के वीडियो में पुलिस और ससुराल वालों पर क्या बोले Atul? | Aaj Tak