આપણા વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી 31 ઓક્ટોબર ના રોજ બનાસકાંઠા ના થરાદ માં આવી રહ્યા છે તેઓ થરાદ ના મલૂપુર મો આવેલ હેલિપેડ ખાતે સભા નું આયોજન કરવામાં આવ્યું છે,

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

  થરાદ ની જનતા ને આપણા વડા પ્રધાન મોદીજી પાસે ઘણી બધી આશાઓ છે એમની એક આશા છે કે થરાદ જિલ્લો બને તો થરાદ ના વિકાસ ને ને વેગ મળશે.

   થરાદ વિધાનસભા વિસ્તાર બીજેપી નો ગઢ ગણાતો હતી પરંતુ પરબતભાઇ પટેલ જયારે સાસંદ બન્યા અને ધારાસભ્ય માંથી રાજીનામુ આપ્યું ત્યારે પેટા ચૂંટણી મો કૉંગ્રેસ ના ઉમેવાર ગુલાબસિંહ રાજપૂત વિજય થયા હતા . હવે બીજેપી ને પાછો ગઢ જમાવવા મહેનત કરવી પડશે અને આના ધ્યાન મો લઈ નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે