પોલીસ સંભારણા દિન’’ નિમિત્તે દેશમાં ચાલુ ફરજ દરમ્યાન અકાળે કે અન્ય પ્રકારના કારણોસર અવસાન પામેલ હોય, તેવા પોલીસ અધિકારી/કર્મચારીઓને શોક સલામી આપી, પુષ્પો અર્પણ કરી, શ્રધ્ધાજંલી પાઠવવામાં આવે છે.

આજરોજ ‘પોલીસ સંભારણા દિન’’ની ઉજવણીમાં અમરેલી જીલ્લા પોલીસની શાખા/કચેરી તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહેલ હતા.

રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી .