શિહોરમાં લંબી વાયરસ ને લઈને અને ગાયો મોતને ભેટી સરકારનું તંત્ર નિષ્ફળ સૌરાષ્ટ્રમાં વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પશુઓને ઝપેટમાં લેવામાં આવ્યા છે જેમાં લંબી વાયરસ ને લઈને અનેક ગૌમાતા મોતને ભેટી હોય તેવો આક્ષેપ અમિત લવતુકા દ્વારા કરવામાં આવ્યો છે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને દરેક મૃતક પશુ દીઠ ૫૦ હજાર ચૂકવવામાં આવે તથા પાંજરાપોળ ને ચડતી રકમ ચુકવણું કરવામાં આવે તેવી માંગ અમિત લવતુકા દ્વારા કરવામાં આવી હશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Cong promoting unethical Gandhi family rule : Chugh
BJP national general secretary Tarun Chugh today blasted the Congress high command for promoting...
Assam Rifles Children day
ASSAM RIFLES ORGANISE CHILDREN'S DAY CELEBRATION AT ASSAM RIFLES HIGH SCHOOL, LOKRA
...
બનાસકાંઠા || મેડમ સાથે કાકાનું કોલ રેકોર્ડિંગ થયું વાયરલ મુખ્યમંત્રી તો શંકર ચૌધરીને બનાવવાનો છે ||
બનાસકાંઠા || મેડમ સાથે કાકાનું કોલ રેકોર્ડિંગ થયું વાયરલ મુખ્યમંત્રી તો શંકર ચૌધરીને બનાવવાનો છે ||
દ્વારકા બદલી કરાયેલા ASIનું હૃદયરોગના હુમલાથી નિધન: તણાવમાં હોવાની ચર્ચા
સુરેન્દ્રનગરની એલઆઇબી શાખાના એએસઆઇનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. પોલીસ કર્મચારીઓના પ્રશ્નોને...