સિહોર નજીક આવેલ રંઘોળા ગામે સ્કૂટર અથડાવવા જેવી સામાન્ય બાબતે ચુવાન પર હુમલો કરી તેની હત્યા નીપજાવવા અંગેના કેસમાં અત્રેની ડીસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ આઠ શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કેસ અંગેની ઉપલબ્ધ ટૂંકી વિગતો મુજબ સિહોર નજીક આવેલ રંઘોળા ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે શેલેષ ભીખાભાઈ કુવાડીયા (ઉં.વ.ર૭)એ ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. ૧૫ ૧૧ ૨૦૨૧નાં રોજ રંઘોળા ગામે રહેતા અનિલ બોઘા સાટીયા, અશ્વીન ઉર્ફે બાલો બોઘા સાટીયા, રવી શાર્દુળ સાટીયા, વિશાલ તોગા બોળીયા, બોઘા દેસુર સાટીયા, ગોપાલ હામા ભોકળવા તેમજ ભામા. જોધા ભોકળવાએ પોતાના ફઈના પુત્રનું સ્કૂટર અથડાવવાના મામલે થયેલી બોલાચાલીની દાઝ રાખી. પોતાના પર તેમજ વિપુલભાઈ સુરેશભાઈ કુવાડીયા (ઉં.વ.૩૦) પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી જેમાં વિપુલભાઈનું મોત નિપજયું હતું.આ અંગેનો કેસ અત્રેની ડિસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જત! સરકારી વકીલ ધ્રવ મહેતાની દલીલો તેમજ લેખીત અને મૌખીક પૂરાવાઓ અને સાક્ષીઓની જૂબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પીરજાદાએ તમામ આઠેડખચ શખ્સોને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અમદાવાદઃમેઘાણી નગરમાં બુટલેગરો પોલીસ કેમિશનરના બંગલા પાસે 500 મીટરના અંતરે જાહેરમા દેશી દારનું વેચાણ 
 
                      અમદાવાદઃમેઘાણી નગરમાં બુટલેગરો પોલીસ કેમિશનરના બંગલા પાસે 500 મીટરના અંતરે જાહેરમા દેશી દારનું વેચાણ
                  
   સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય જખનાબેન પટેલના હસ્તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત હતું. 
 
                      સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય જખનાબેન પટેલના હસ્તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત હતું....
                  
   नायडू ने कहा- रेड्डी सरकार ने इसाइयों को आत्मसमर्पण करने के लिए मजबूर किया 
 
                      तेलुगू देशम पार्टी (TDP) के प्रमुख एन चंद्रबाबू नायडू ने कहा है कि ईसाइयों को उनकी पार्टी के साथ...
                  
   নাজিৰা কেন্দ্ৰীয় বিদ্যালয়ৰ সাফল্য। আঞ্চলিক আন্ত:কেন্দ্ৰীয় বিদ্যালয় ক্ৰীড়াত দুটা সোণ দুটা ৰূপৰ পদক ।  
 
                      গুৱাহাটী IIT ত অনুষ্ঠিত আঞ্চলিক আন্তঃকেন্দ্ৰীয় বিদ্যালয় ক্ৰীড়া প্ৰতিযোগিতাত কেন্দ্ৰীয় বিদ্যালয়...
                  
   
  
  
  
  
   
  