સિહોર નજીક આવેલ રંઘોળા ગામે સ્કૂટર અથડાવવા જેવી સામાન્ય બાબતે ચુવાન પર હુમલો કરી તેની હત્યા નીપજાવવા અંગેના કેસમાં અત્રેની ડીસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ આઠ શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કેસ અંગેની ઉપલબ્ધ ટૂંકી વિગતો મુજબ સિહોર નજીક આવેલ રંઘોળા ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે શેલેષ ભીખાભાઈ કુવાડીયા (ઉં.વ.ર૭)એ ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. ૧૫ ૧૧ ૨૦૨૧નાં રોજ રંઘોળા ગામે રહેતા અનિલ બોઘા સાટીયા, અશ્વીન ઉર્ફે બાલો બોઘા સાટીયા, રવી શાર્દુળ સાટીયા, વિશાલ તોગા બોળીયા, બોઘા દેસુર સાટીયા, ગોપાલ હામા ભોકળવા તેમજ ભામા. જોધા ભોકળવાએ પોતાના ફઈના પુત્રનું સ્કૂટર અથડાવવાના મામલે થયેલી બોલાચાલીની દાઝ રાખી. પોતાના પર તેમજ વિપુલભાઈ સુરેશભાઈ કુવાડીયા (ઉં.વ.૩૦) પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી જેમાં વિપુલભાઈનું મોત નિપજયું હતું.આ અંગેનો કેસ અત્રેની ડિસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જત! સરકારી વકીલ ધ્રવ મહેતાની દલીલો તેમજ લેખીત અને મૌખીક પૂરાવાઓ અને સાક્ષીઓની જૂબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પીરજાદાએ તમામ આઠેડખચ શખ્સોને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंबेडकर विचार मंच ने दलित समाज को सुरक्षा देने की मांग की, आंदोलन की चेतावनी
टोंक। जिलें के निवाई में अंबेडकर विचार मंच के सदस्यों ने शुक्रवार को मुख्यमंत्री भजनलाल शर्मा के...
જબલપુર મંડળમાં નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટથી દોડશે.
જબલપુર મંડળમાં નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટથી દોડશે.
લાઠી શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા મહા રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ
લાઠી શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા મહા રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ
स्कार्पिओ अपघात एक ठार तर चार जखमी
छत्रपती संभाजीनगर
Slg-
स्कार्पिओ अपघात एक ठार तर चार जखमी
Anc- छत्रपती...