સિહોર નજીક આવેલ રંઘોળા ગામે સ્કૂટર અથડાવવા જેવી સામાન્ય બાબતે ચુવાન પર હુમલો કરી તેની હત્યા નીપજાવવા અંગેના કેસમાં અત્રેની ડીસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ આઠ શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કેસ અંગેની ઉપલબ્ધ ટૂંકી વિગતો મુજબ સિહોર નજીક આવેલ રંઘોળા ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે શેલેષ ભીખાભાઈ કુવાડીયા (ઉં.વ.ર૭)એ ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. ૧૫ ૧૧ ૨૦૨૧નાં રોજ રંઘોળા ગામે રહેતા અનિલ બોઘા સાટીયા, અશ્વીન ઉર્ફે બાલો બોઘા સાટીયા, રવી શાર્દુળ સાટીયા, વિશાલ તોગા બોળીયા, બોઘા દેસુર સાટીયા, ગોપાલ હામા ભોકળવા તેમજ ભામા. જોધા ભોકળવાએ પોતાના ફઈના પુત્રનું સ્કૂટર અથડાવવાના મામલે થયેલી બોલાચાલીની દાઝ રાખી. પોતાના પર તેમજ વિપુલભાઈ સુરેશભાઈ કુવાડીયા (ઉં.વ.૩૦) પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી જેમાં વિપુલભાઈનું મોત નિપજયું હતું.આ અંગેનો કેસ અત્રેની ડિસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જત! સરકારી વકીલ ધ્રવ મહેતાની દલીલો તેમજ લેખીત અને મૌખીક પૂરાવાઓ અને સાક્ષીઓની જૂબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પીરજાદાએ તમામ આઠેડખચ શખ્સોને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ग्रामीण अर्थव्यवस्था के विकास में कृषि का महत्व
असम कृषि के मामले में भारत के सबसे अमीर राज्यों में से एक है। असम की अर्थव्यवस्था...
જસદણ કોઠી રોડ ગંજીવાડા નજીક ખાડામાં બળદ પડી જતા રેસ્ક્યુ કરાયું, ગૌશાળા ની અંદર સારવાર અર્થે બળદને ખસેડાયો
જસદણના કોઠી રોડ ઉપર ખાડામાં બળદ પડી જતા રેસ્ક્યુ કરાયું ગૌશાળા ની અંદર સારવાર અર્થે બળદને...
NCB Transfer: पुरानी गाड़ी का नो-क्लेम-बोनस नई में ऐसे कर सकते हैं ट्रांसफर, बचेंगे हजारों रुपये
No Claim Bonus Transfer अगर आप नई गाड़ी खरीदने जा रहे हैं और सोच रहे हैं कि पुरानी गाड़ी के...
মৰাণত পোষণ মাহ উপলক্ষে পোষণ পঞ্চায়ত সভা আৰু পুষ্টিকৰ খাদ্যৰ প্ৰতিযোগিতা অনুষ্ঠিত
মৰাণত পোষণ মাহ উপলক্ষে পোষণ পঞ্চায়ত সভা আৰু পুষ্টিকৰ খাদ্যৰ প্ৰতিযোগিতা অনুষ্ঠিত
পোষণ মাহ-২০২২...
બિલ્કીશ બાનુ સામુહિક બળાત્કાર કેસના દોષીતોની સજા માફીનો મુદ્દો,વિરોધ પ્રદર્શનકરી રહેલા નેતાની અટકાયત
બિલ્કીશ બાનુ સામુહિક બળાત્કાર કેસના દોષીતોની સજા માફીનો મુદ્દો,વિરોધ પ્રદર્શનકરી રહેલા નેતાની...