સિહોર નજીક આવેલ રંઘોળા ગામે સ્કૂટર અથડાવવા જેવી સામાન્ય બાબતે ચુવાન પર હુમલો કરી તેની હત્યા નીપજાવવા અંગેના કેસમાં અત્રેની ડીસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ આઠ શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કેસ અંગેની ઉપલબ્ધ ટૂંકી વિગતો મુજબ સિહોર નજીક આવેલ રંઘોળા ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે શેલેષ ભીખાભાઈ કુવાડીયા (ઉં.વ.ર૭)એ ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. ૧૫ ૧૧ ૨૦૨૧નાં રોજ રંઘોળા ગામે રહેતા અનિલ બોઘા સાટીયા, અશ્વીન ઉર્ફે બાલો બોઘા સાટીયા, રવી શાર્દુળ સાટીયા, વિશાલ તોગા બોળીયા, બોઘા દેસુર સાટીયા, ગોપાલ હામા ભોકળવા તેમજ ભામા. જોધા ભોકળવાએ પોતાના ફઈના પુત્રનું સ્કૂટર અથડાવવાના મામલે થયેલી બોલાચાલીની દાઝ રાખી. પોતાના પર તેમજ વિપુલભાઈ સુરેશભાઈ કુવાડીયા (ઉં.વ.૩૦) પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી જેમાં વિપુલભાઈનું મોત નિપજયું હતું.આ અંગેનો કેસ અત્રેની ડિસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જત! સરકારી વકીલ ધ્રવ મહેતાની દલીલો તેમજ લેખીત અને મૌખીક પૂરાવાઓ અને સાક્ષીઓની જૂબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પીરજાદાએ તમામ આઠેડખચ શખ્સોને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণহাটৰ নাট্যমন্দিৰত বিজেপিৰ প্ৰচাৰ সভা অনুষ্ঠিত, উপস্থিত কেবিিনেট মন্ত্ৰী যোগেন মহন।
মঙল বাৰে চৰাইদে উ জিলাৰ মৰাণহাটত অৱস্থিত মিলিত শিল্পী সমাজৰ নাট্য মন্দিৰত অসম চৰকাৰৰ কেবিনেট...
48 घण्टे बाद भीमलत झरने से फिसले युवक का शव बरामद, कुंड की गहराई में चट्टानों में फंसा था शव, गोताखोरों ने निकाला।
नमाना .पिकनिक स्थल भीमलत महादेव के झरने में दो दिन पहले पैर फिसलने से कई फिट की...
Lok Sabha Election 2024: चुनाव से पहले PM Modi की मंत्रियों को नसीहत, सोच समझकर बोलें | Aaj Tak News
Lok Sabha Election 2024: चुनाव से पहले PM Modi की मंत्रियों को नसीहत, सोच समझकर बोलें | Aaj Tak News
টাইপা কেন্দ্ৰীয় সমিতিৰ কাৰ্যালয় সম্পাদক বলেন বাইলুঙৰ মৃত্যুত শোক প্ৰকাশ টাইপাৰ
টাইপা কেন্দ্ৰীয় সমিতিৰ কাৰ্যালয় সম্পাদক বলেন বাইলুং ৰ মৃত্যুত শোক প্ৰকাশ...