સિહોર નજીક આવેલ રંઘોળા ગામે સ્કૂટર અથડાવવા જેવી સામાન્ય બાબતે ચુવાન પર હુમલો કરી તેની હત્યા નીપજાવવા અંગેના કેસમાં અત્રેની ડીસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ આઠ શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કેસ અંગેની ઉપલબ્ધ ટૂંકી વિગતો મુજબ સિહોર નજીક આવેલ રંઘોળા ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે શેલેષ ભીખાભાઈ કુવાડીયા (ઉં.વ.ર૭)એ ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. ૧૫ ૧૧ ૨૦૨૧નાં રોજ રંઘોળા ગામે રહેતા અનિલ બોઘા સાટીયા, અશ્વીન ઉર્ફે બાલો બોઘા સાટીયા, રવી શાર્દુળ સાટીયા, વિશાલ તોગા બોળીયા, બોઘા દેસુર સાટીયા, ગોપાલ હામા ભોકળવા તેમજ ભામા. જોધા ભોકળવાએ પોતાના ફઈના પુત્રનું સ્કૂટર અથડાવવાના મામલે થયેલી બોલાચાલીની દાઝ રાખી. પોતાના પર તેમજ વિપુલભાઈ સુરેશભાઈ કુવાડીયા (ઉં.વ.૩૦) પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી જેમાં વિપુલભાઈનું મોત નિપજયું હતું.આ અંગેનો કેસ અત્રેની ડિસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જત! સરકારી વકીલ ધ્રવ મહેતાની દલીલો તેમજ લેખીત અને મૌખીક પૂરાવાઓ અને સાક્ષીઓની જૂબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પીરજાદાએ તમામ આઠેડખચ શખ્સોને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samridhi Ustav going on till 2nd Nov in Gohpur
samridhi ustav is organised by Gohpur Gub division office starts from 27th oct to 2nd November...
দীৰ্ঘদিনীয়া সমস্যাৰ সমাধান কৰিলে হাহি জিলা পৰিষদৰ সদস্যা টিটুমণি গোহাঁই চেতিয়াই।
উৎফুল্লিত ধেনুখনা বাসী।
৩০ আগষ্ট ২০২৩ তাৰিখ বুধবাৰে অসম চৰকাৰৰ পঞ্চদশ...
Bengaluru Building Collapse: भारी बारिश, कमजोर बेसमेंट और भरभराकर गिरी इमारत | Karnataka | Aaj Tak
Bengaluru Building Collapse: भारी बारिश, कमजोर बेसमेंट और भरभराकर गिरी इमारत | Karnataka | Aaj Tak
કાંકરેજ કંબોઇ રેલવેપાટા પર અસ્થિર મગજનો યુવાન કપાયો...!
કાંકરેજ કંબોઇ રેલવેપાટા પર અસ્થિર મગજનો યુવાન કપાયો...!
Mann Ki Baat: अमर बलिदानियों की याद में पूरे देश में चलेगा मेरी माटी, मेरा देश अभियान; PM Modi ने रखी रूपरेखा
नई दिल्ली। प्रधानमंत्री नरेन्द्र मोदी ने अपने मासिक रेडियो संबोधन मन की बात में स्वतंत्रता...