સિહોર નજીક આવેલ રંઘોળા ગામે સ્કૂટર અથડાવવા જેવી સામાન્ય બાબતે ચુવાન પર હુમલો કરી તેની હત્યા નીપજાવવા અંગેના કેસમાં અત્રેની ડીસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ આઠ શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કેસ અંગેની ઉપલબ્ધ ટૂંકી વિગતો મુજબ સિહોર નજીક આવેલ રંઘોળા ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે શેલેષ ભીખાભાઈ કુવાડીયા (ઉં.વ.ર૭)એ ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. ૧૫ ૧૧ ૨૦૨૧નાં રોજ રંઘોળા ગામે રહેતા અનિલ બોઘા સાટીયા, અશ્વીન ઉર્ફે બાલો બોઘા સાટીયા, રવી શાર્દુળ સાટીયા, વિશાલ તોગા બોળીયા, બોઘા દેસુર સાટીયા, ગોપાલ હામા ભોકળવા તેમજ ભામા. જોધા ભોકળવાએ પોતાના ફઈના પુત્રનું સ્કૂટર અથડાવવાના મામલે થયેલી બોલાચાલીની દાઝ રાખી. પોતાના પર તેમજ વિપુલભાઈ સુરેશભાઈ કુવાડીયા (ઉં.વ.૩૦) પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી જેમાં વિપુલભાઈનું મોત નિપજયું હતું.આ અંગેનો કેસ અત્રેની ડિસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જત! સરકારી વકીલ ધ્રવ મહેતાની દલીલો તેમજ લેખીત અને મૌખીક પૂરાવાઓ અને સાક્ષીઓની જૂબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પીરજાદાએ તમામ આઠેડખચ શખ્સોને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP નો ભાજપ પર મોટો આરોપઃ કહ્યું અમારા ઉમેદવારનું આ લોકોએ અપહરણ કરી લીધું!
ગુજરાતમાં વિધાનસભાચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. ઈસુદાન ગઢવીએ આરોપ...
દિયોદર ગ્રામ પંચાયત ખાતે વહેપારીઓની મિટિંગ યોજાઈ..
દિયોદર ગ્રામ પંચાયત ખાતે વહેપારીઓની મિટિંગ યોજાઈ..
પાટણના દુધારામપૂરા ગામના મહિલા તલાટી કમ મંત્રી 18 હજારની લાંચ લેતા ઝડપાયા, સાડા ત્રણ લાખનું બિલ પાસ કરવા લાંચ માગી હતી
મહિલા તલાટી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકા ના દુધરામપુરા ગામના તલાટીએ...
जिला स्तरीय ताइक्वांडो प्रतियोगिता 5 व 6 अक्टूबर को स्टेयर्स स्कूल में आयोजित
कोटा डिस्ट्रिक्ट ताइक्वांडो एसोसिएशन के अध्यक्ष अनिल कुमार ने बताया कि जिला स्तरीय ताइक्वांडो...
સાંતલપુર : માનપુરા માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં | SatyaNirbhay News Channel
સાંતલપુર : માનપુરા માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં | SatyaNirbhay News Channel