ખંભાતના પાણિયારી ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જાહેરસભા સંબોધી હતી.અને અન્ય પાર્ટીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.ગુજરાત ગૌરવ યાત્રાનું ખંભાતમાં સ્વાગત બાદ પાણિયારી મેદાન ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમજ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરસભા સંબોધી હતી.જેમાં ભાજપા સમર્થકો, હોદેદારો,મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)

9558553368