સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર બે ખાતે રહેતા યુવતીએ ગળાફાંસો થાય આત્મહત્યા કરી દીધી હતી આ બનાવવાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર 2 ગોપાલ નગર ખાતે રહેતા લીલાબેન કિશોરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડા એ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્ય્ હતું આ બનાવની જાણ થતા ની સાથે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે મૃતક મહિલાના પતિ ૧૧ માસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જોકે પુત્ર અને પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાગરા વિધાનસભા ભરૂચ તાલુકામાં કોંગ્રેસ નાં ગઢ માં ગાબડું પડયું લઘુમતી આગેવાનો ભાજપ માં જોડાયા
વાગરા વિધાનસભા ભરૂચ તાલુકામાં કોંગ્રેસ નાં ગઢ માં ગાબડું પડયું લઘુમતી આગેવાનો ભાજપ માં જોડાયા
Honda Amaze vs Maruti Dzire: माइलेज, कीमत और फीचर्स के मामले में कौन बेहतर
Honda Amaze vs Maruti Dzire हाल ही में भारतीय बाजार में Honda Amaze और Maruti Dzire लॉन्च हुई है।...
रविंदर रैना को जम्मू कश्मीर बीजेपी अध्यक्ष पद से हटाया गया, सत शर्मा बनाए गए नए अध्यक्ष
रविंदर रैना को जम्मू कश्मीर बीजेपी अध्यक्ष पद से हटा दिया गया है और उनकी जगह अब सत शर्मा को...
शेतकरयांना सरसकट नुकसान भरपाई दयावी-विवेक कुचेकर
''अन्यथा रूमने हातात घेवुन शेतकरी सत्ताधारयांच्या मागे लागतील"
बीड (प्रतिनिधी)परतीच्या पावसाने...