સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર બે ખાતે રહેતા યુવતીએ ગળાફાંસો થાય આત્મહત્યા કરી દીધી હતી આ બનાવવાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર 2 ગોપાલ નગર ખાતે રહેતા લીલાબેન કિશોરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડા એ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્ય્ હતું આ બનાવની જાણ થતા ની સાથે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે મૃતક મહિલાના પતિ ૧૧ માસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જોકે પુત્ર અને પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ED ने TMC MLA Tapas Roy के घर मारा छापा, पहले इस्तीफ़ा फिर BJP में हुए शामिल
ED ने TMC MLA Tapas Roy के घर मारा छापा, पहले इस्तीफ़ा फिर BJP में हुए शामिल
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા ભાજપના હોદ્દેદારો પર આક્ષેપો કરવામાં ભાન ભૂલ્યા | TV9News
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા ભાજપના હોદ્દેદારો પર આક્ષેપો કરવામાં ભાન ભૂલ્યા | TV9News
বাক্সাৰ পৰ্যটনস্থলী দাৰাগাৱত আজাদী কা অমৃত মহোৎসৱ পালন
বাক্সা: বাক্সা জিলাৰ ভাৰত-ভূটান সীমান্তত অৱস্থিত ৰাজ্যখনৰ অন্যতম মনোৰম পৰ্যটনস্থলী দাৰাগাৱত আজি...
আফগানিস্তানৰ বিস্ফোৰণত নিহত টিটিপিৰ পাঁচ নেতা
কাবুল, ০ল৮ আগষ্ট। আফগানিস্তানত সংঘটিত হোৱা বিস্ফোৰণত পাকিস্তান বিৰোধী সন্ত্ৰাসবাদী সংগঠন...
महिला कल्याण, बाल विकास सेवा एवं पुष्टाहार मंत्री ने पोषण माह-2022 की रैली को हरी झण्डी दिखाकर किया रवाना....
आगरा: प्रदेश के समस्त जनपदों में एक सितम्बर से 30 सितम्बर तक पोषण माह का आयोजन किया जा रहा है।...