સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર બે ખાતે રહેતા યુવતીએ ગળાફાંસો થાય આત્મહત્યા કરી દીધી હતી આ બનાવવાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર 2 ગોપાલ નગર ખાતે રહેતા લીલાબેન કિશોરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડા એ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્ય્ હતું આ બનાવની જાણ થતા ની સાથે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે મૃતક મહિલાના પતિ ૧૧ માસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જોકે પુત્ર અને પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિહોરી ખાતે આવેલ જ્યુડિશીયલ કોર્ટ બાર એસોસિયન ના પ્રમુખ ની બિનહરીફ વરણી કરવામાં આવી
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જ્યુડીશિયલ કોર્ટ માં બાર કાઉન્સિલ એસોસીએશન ના પ્રમૂખ...
'मेरी मां का मंगलसूत्र देश पर कुर्बान' Priyanka Gandhi ने PM Modi को क्या जवाब दिया? | Election 2024
'मेरी मां का मंगलसूत्र देश पर कुर्बान' Priyanka Gandhi ने PM Modi को क्या जवाब दिया? | Election 2024
राजस्थान में नतीजों से पहले कैबिनेट मंत्री ने दे दिये इस्तीफे के संकेत,ट्वीट कर दी जानकारी
दौसा लोकसभा सीट से तस्वीर हुई साफ कांग्रेस के मुरारीलाल मीणा की जीत निश्चित. 1 लाख 65 हजार 325...
તાલુકા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકરોએ CDPOને આવેદનપત્ર પાઠવ્યું અને આગામી 3 દિવસ હડતાળ પર ઉતર્યા
તાલુકા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકરોએ CDPOને આવેદનપત્ર પાઠવ્યું અને આગામી 3 દિવસ હડતાળ પર ઉતર્યા