સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર બે ખાતે રહેતા યુવતીએ ગળાફાંસો થાય આત્મહત્યા કરી દીધી હતી આ બનાવવાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર 2 ગોપાલ નગર ખાતે રહેતા લીલાબેન કિશોરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડા એ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્ય્ હતું આ બનાવની જાણ થતા ની સાથે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે મૃતક મહિલાના પતિ ૧૧ માસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જોકે પુત્ર અને પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા પંથકમાં નવા બનાવેલ કોમ્પલેક્ષ ની દીવાલ ધરસાઇ.....
બનાસકાંઠા બ્રેકિંગ....
સમગ્ર ગુજરાત ચાલી રહેલ બીપરજોય વાવાઝોડા ની આગમનના પગલે...
NO GYM FULL BODY WORKOUT (feat. 5 min Tabata) | 5분 전신 타바타 운동
NO GYM FULL BODY WORKOUT (feat. 5 min Tabata) | 5분 전신 타바타 운동
Breaking News: Kerala में RSS की बैठक, सभी बड़े पदाधिकारी रहेंगे मौजूद | Hindi News
Breaking News: Kerala में RSS की बैठक, सभी बड़े पदाधिकारी रहेंगे मौजूद | Hindi News
અમદાવાદ થલતેજમાં મેટ્રો પિલર સ્ટ્રક્ચર ફલેટની કંપાઉન્ડની દિવાલ ઉપર તુટી પડ્યું.
અમદાવાદ થલતેજમાં મેટ્રો પિલર સ્ટ્રક્ચર ફલેટની કંપાઉન્ડની દિવાલ ઉપર તુટી પડ્યું.
দীৰ্ঘদিনীয়া সমস্যাৰ সমাধান কৰিলে হাহি জিলা পৰিষদৰ সদস্যা টিটুমণি গোহাঁই চেতিয়াই।
উৎফুল্লিত ধেনুখনা বাসী।
৩০ আগষ্ট ২০২৩ তাৰিখ বুধবাৰে অসম চৰকাৰৰ পঞ্চদশ...