સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર બે ખાતે રહેતા યુવતીએ ગળાફાંસો થાય આત્મહત્યા કરી દીધી હતી આ બનાવવાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર 2 ગોપાલ નગર ખાતે રહેતા લીલાબેન કિશોરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડા એ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્ય્ હતું આ બનાવની જાણ થતા ની સાથે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે મૃતક મહિલાના પતિ ૧૧ માસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જોકે પુત્ર અને પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুৰুজয়ন্তীত স্বাস্থ্য শিবিৰ
বৰপথাৰ প্ৰাথমিক শাখাৰ নামঘৰত অনুষ্ঠিত শ্ৰীমন্তশঙ্কৰদেৱ সংঘৰ নাৰায়ণপুৰ আঞ্চলিক শাখাৰ সোণালী...
Latest News of Valsad : પોલીસ અને ધારાસભ્ય વચ્ચે થયું ઘર્ષણ | ઉગ્ર બોલાચાલીનો Video Viral
Latest News of Valsad : પોલીસ અને ધારાસભ્ય વચ્ચે થયું ઘર્ષણ | ઉગ્ર બોલાચાલીનો Video Viral
UP: Mulayam Singh Yadav की दूसरी पुण्यतिथि आज, Akhilesh Yadav ने दी श्रद्धांजलि | Saifai | AajTak
UP: Mulayam Singh Yadav की दूसरी पुण्यतिथि आज, Akhilesh Yadav ने दी श्रद्धांजलि | Saifai | AajTak
मुख्यमंत्री श्री. एकनाथ शिंदे व उपमुख्यमंत्री श्री. देवेंद्र फडणवीस यांची पत्रकार परिषद
मुख्यमंत्री श्री. एकनाथ शिंदे व उपमुख्यमंत्री श्री. देवेंद्र फडणवीस यांची पत्रकार परिषद