સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર બે ખાતે રહેતા યુવતીએ ગળાફાંસો થાય આત્મહત્યા કરી દીધી હતી આ બનાવવાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર 2 ગોપાલ નગર ખાતે રહેતા લીલાબેન કિશોરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડા એ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્ય્ હતું આ બનાવની જાણ થતા ની સાથે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે મૃતક મહિલાના પતિ ૧૧ માસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જોકે પુત્ર અને પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ ફટકાર્યો
પાલનપુર પંથકની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે જેમાં...
Karnataka Election 2023: कर्नाटक में BJP को एक और झटका, JDS में शामिल हुए अयानूर मंजूनाथ
कर्नाटक विधानसभा चुनाव के बीच भाजपा को एक और झटका लगा है। भाजपा के वरिष्ठ नेता और एमएलसी अयानूर...
Himachal Politics: हिमाचल से भी जाएगी कांग्रेस सरकार, BJP ने कर दिया बड़ा दावा | Rajya Sabha | BJP
Himachal Politics: हिमाचल से भी जाएगी कांग्रेस सरकार, BJP ने कर दिया बड़ा दावा | Rajya Sabha | BJP
મહુવામાં છેલ્લા ૩૫ વર્ષથી શિવાજી ગ્રુપ દ્વારા ગાંધી બાગ ચોક માં યોજાતા ગણપતિ મહોત્સવ
મહુવામાં છેલ્લા ૩૫ વર્ષથી શિવાજી ગ્રુપ દ્વારા ગાંધી બાગ ચોક માં યોજાતા ગણપતિ મહોત્સવ
રાજપૂત સમાજ દ્વારા શરદ પૂનમ ઉત્સવ ઉજવાયો
#buletinindia #gujarat #navsari