સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર બે ખાતે રહેતા યુવતીએ ગળાફાંસો થાય આત્મહત્યા કરી દીધી હતી આ બનાવવાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર 2 ગોપાલ નગર ખાતે રહેતા લીલાબેન કિશોરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડા એ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્ય્ હતું આ બનાવની જાણ થતા ની સાથે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે મૃતક મહિલાના પતિ ૧૧ માસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જોકે પુત્ર અને પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઇ
मोहन भागवत ने इजराइल का उदाहरण देकर कही ये बड़ी बात
राजस्थान के बारां जिले में राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक मोहन भागवत चार दिवसीय प्रवास पर...
વિધાનસભા ની ચૂંટણી અંગે વાડીનાર ગામની મુલાકાત લેતી માહિર કલમ ન્યુઝ ની ટીમ
વિધાનસભા ની ચૂંટણી અંગે વાડીનાર ગામની મુલાકાત લેતી માહિર કલમ ન્યુઝ ની ટીમ
ৰাজগড়ৰ উদীয়মান ক্ৰিকেটাৰ সুনীল লাচিতলৈ পঞ্জাবৰ প্ৰসিদ্ধ Beats all sports (BAS) সন্থাৰ সঁহাৰি ।
ৰাজগড়ৰ উদীয়মান ক্ৰিকেটাৰ সুনীল লাচিতলৈ পুনৰ সহায়ৰ হাত । পঞ্জাবৰ প্ৰসিদ্ধ Beats all sports (BAS)...