સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર બે ખાતે રહેતા યુવતીએ ગળાફાંસો થાય આત્મહત્યા કરી દીધી હતી આ બનાવવાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર 2 ગોપાલ નગર ખાતે રહેતા લીલાબેન કિશોરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડા એ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્ય્ હતું આ બનાવની જાણ થતા ની સાથે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે મૃતક મહિલાના પતિ ૧૧ માસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જોકે પુત્ર અને પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দলগাঁৱত জহি খহি গৈছে ১৫ নম্বৰ ৰাষ্ট্ৰীয় ঘাইপথ: বৃহৎ গাঁত বোৰ মেৰামতি কৰিবলৈ আহ্বান ৰাইজৰ
দলগাঁও ত জহি খহি গৈছে ১৫ নম্বৰ ৰাষ্ট্ৰীয় ঘাইপথ : বৃহৎ গাঁত বোৰ মেৰামতি কৰিবলৈ আহ্বান ৰাইজৰ।
વલસાડ નગરપાલિકાની દાદાગીરી આવી સામે
વલસાડ નગરપાલિકાની દાદાગીરી આવી સામે
Kotak Report On PSU | भाग रहे PSU लेकिन Kotak की Report में क्यों दिख रहा Risk? | PM Modi News
Kotak Report On PSU | भाग रहे PSU लेकिन Kotak की Report में क्यों दिख रहा Risk? | PM Modi News