સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર બે ખાતે રહેતા યુવતીએ ગળાફાંસો થાય આત્મહત્યા કરી દીધી હતી આ બનાવવાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર 2 ગોપાલ નગર ખાતે રહેતા લીલાબેન કિશોરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડા એ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્ય્ હતું આ બનાવની જાણ થતા ની સાથે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે મૃતક મહિલાના પતિ ૧૧ માસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જોકે પુત્ર અને પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
VIDEO: Shirdi Sai Baba मंदिरातील हार, फुले, प्रसादावरील बंदी उठवण्यासाठी सामाजिक कार्यकर्त्याचं आंदोलन-TV9
#Shirdi #protest #saibaba | By TV9 Marathi | Facebook
VIDEO: Shirdi Sai Baba मंदिरातील हार, फुले, प्रसादावरील बंदी उठवण्यासाठी सामाजिक कार्यकर्त्याचं...
विधायक बालमुकुंदाचार्य बोले- कांग्रेस, विपक्षी पार्टियां नहीं सनातनियों के साथ:बांग्लादेश में हिंदुओं पर हो रहे अत्याचार के विरोध में नहीं बोलने का लगाया आरोप; बड़ी चौपड़ पर साधु-संतों ने किया आक्रोश प्रदर्शन
बांग्लादेश में हिंदुओं पर हो रहे अत्याचार के विरोध में देशभर में विरोध प्रदर्शन हो रहे हैं। इस...
ગીર સોમનાથ: ધામળેજ જિલ્લા પંચાયતનામાં કોંગ્રેસમાં ભંગાણ
ગીર સોમનાથ: ધામળેજ જિલ્લા પંચાયતનામાં ભંગાણ
ધ્રાંગધ્રા ફલકુ નદી પાસે આવેલ જડેશ્વર મહાદેવનું મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો આવે છે દર્શને
ધ્રાંગધ્રા ફલકુ નદી પાસે આવેલ જડેશ્વર મહાદેવનું મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો આવે છે દર્શને
आपकी EMI पर होने वाला है बड़ा फैसला!
आपकी EMI पर होने वाला है बड़ा फैसला!