સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર બે ખાતે રહેતા યુવતીએ ગળાફાંસો થાય આત્મહત્યા કરી દીધી હતી આ બનાવવાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સ્વસ્તિક સોસાયટી નંબર 2 ગોપાલ નગર ખાતે રહેતા લીલાબેન કિશોરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડા એ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્ય્ હતું આ બનાવની જાણ થતા ની સાથે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે મૃતક મહિલાના પતિ ૧૧ માસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જોકે પુત્ર અને પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી તાલુકાના નાના આંકડીયા ગામેથી સગીર વયની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી સંકેત ઉર્ફે શંકેશ ને શોધી કાઢતી અમરેલી એલ.સી.બી. તથા રૂરલ પોલીસ ટીમ
ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર નાઓએ અમરેલી તાલુકાના નાના આંકડીયા ગામની સગીર...
বহুৰাজ্যিক সমবায় সমিতি(সংশোধনী) বিধেয়ক ২০২২এ দেশৰ সমবায় আন্দোলনৰ এক নতুন যুগৰ আৰম্ভণি- Amit Shah।
বহুৰাজ্যিক সমবায় সমিতি(সংশোধনী) বিধেয়ক ২০২২এ দেশৰ সমবায় আন্দোলনৰ এক নতুন যুগৰ আৰম্ভণি- Amit Shah।
Jawaharlal Nehru Birth Anniversary: आज है नेहरू जयंती, Sonia Gandhi और खड़गे ने अर्पित की पुष्पांजलि
Jawaharlal Nehru Birth Anniversary: आज है नेहरू जयंती, Sonia Gandhi और खड़गे ने अर्पित की पुष्पांजलि
দুদিনীয়াকৈ অনুষ্ঠিত বাৰাংহাটী শ্ৰীশ্ৰী কালীপূজাৰ সামৰণি
কামৰূপ জিলাৰ পশ্চিম বড়িগোগ মৌজাৰ অন্তৰ্গত বাৰাংহাটী শ্ৰীশ্ৰী কালীমন্দিৰত দুদিনীয়াকৈ ...
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલ. મોબાઈલ શોધી પરત આપ્યા
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ એ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી...