સિહોર તાલુકાનદ પાંચતલાવડા ગામની ગ્રામસભા જાણે તમાસો બની ગઈ છે તેમ વારંવાર બહિષ્કાર કરવામાં આવી. રહ્યો છે. સંબંધિત ખાતાના અધિકારીઓ તંત્ર કે સરકારના પદાઅધિકારી સાંભળતા નથી માટે ગ્રામજનોએ બીજી વખત બહિષ્કાર કર્યો હતો, જેને લઇને સંબંધિત તંત્ર દોડતું થયું છે પાંચતલાવડા ગ્રામસભા વિકાસના કામો નહીં કરતાં બીજી વખત ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામના લોકોની એક માંગ હતી કે સંબંધિત ખાતાના જવાબદારી અધિકારીઓને બોલાવીને પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અહીના રોડ રસ્તાઓથી કાચો લોકો પરેશાન છે, સરકાર દ્વારા આખા દેશમાં ગુજરાતના વિકાસ મોડલની ચર્ચાઓ કરવામાં આવે છે, ત્યારે હકીકત કઈ જુદીજ જોવા મળી હી છે.આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધા એવા પાકા રોડ રસ્તાથી વંચિત છે કદાચ ગ્રામ્ય જીવનની સ્થિતિ શહેરીઓ માટે સમજવી અઘરી છે ગરમીમાં ખાલી બાઈક પર એકાદ કિલોમીટરનો આંટો તો મારી આવો તો કદાચ ગામડાની મહિલાઓ પાણી માટે બેડલા ઉઠાવી એક નહીં પાંચ પાંચ કિલોમીટર સુધી દૂર જતી હોય તેની પીડા જરૂર સમજી શકાશે, કદાચ સરકારી નેતાઓ કે જે વિકાસની પીપુડી પર જ લોકોને નચાવતા રહે છે તેમને પણ એસી કારમાંથી બહાર નીકળતા જ ગરમીનો એહેસાસ થતો જ હશે પરંતુ તે ચામડી કદાચ થોડી વધુ જાડી છે જે આ પીડાને અનુભવી શકે તેમ નથી લાગી રહી. પાંચતલાવડા અને આજુબાજુના જુના પડતર પ્રશ્નો અન વિકાસના કામો પહેલા કરો અધિકારી રૂબરૂ આવે અને અમાર જુના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે પછી જગ્રામસભા યોજાશે તેવું લોકોએ કહ્યુંછે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Devendra Fadnavis ने India Today Conclave में Sharad Pawar, BJP के रिश्तों पर बड़ा खुलासा कर दिया
Devendra Fadnavis ने India Today Conclave में Sharad Pawar, BJP के रिश्तों पर बड़ा खुलासा कर...
वंदे भारत ट्रेन में तोड़फोड़ की घटना दुर्भाग्य पूर्ण है यह ममता दीदी के जंगल राज का उदाहरण है
वंदे भारत ट्रेन में तोड़फोड़ की घटना दुर्भाग्य पूर्ण है यह ममता दीदी के जंगल राज का उदाहरण है...
ભરૂચ: વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાઈ
ભરૂચ: વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાઈ
কটকটীয়া নিৰাপত্তাৰ মাজেৰে মাজুলীতো সম্পন্ন চতুৰ্থ বৰ্গৰ লিখিত পৰীক্ষা : মাজুলীৰ ১৯ পৰীক্ষা কেন্দ্ৰত ৬,৩৯৬ গৰাকী পৰীক্ষাৰ্থী অৱতীৰ্ণ
মাজুলীতো চতুৰ্থ বৰ্গৰ চাকৰিৰ বাবে পৰীক্ষা অনুষ্ঠিত হয়। স্বচ্ছ আৰু নিকাভাৱে পৰীক্ষা...