મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ દ્વારા નિર્માણ થનાર કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ દ્વારા નિર્માણ થનાર કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરકાર સામાજિક સંસ્થાઓ સાથે મળીને સૌના સાથ, સૌના પ્રયાસ, સૌના વિશ્વાસ થકી સૌના વિકાસ માટે બમણી ગતિથી કાર્ય કરી રહી છે