આટકોટ સાણથલી રોડ પર જાડી ઝાંખરા કાઢવામાં આવ્યા વિનુભાઈ ધડુકે મૌખિક કરી હતી રજૂઆત આટકોટ સાણથલી રોડ રસ્તા ની બંને બાજુએ લાંબા સમય જંગલ કટીંગ નું કામ કરવા માટે અવાર નવાર મૌખિક. તથા લેખીત મા કરેલ રજુઆત ને ધ્યાને લઈને ગુજરાત માર્ગે મકાન વિભાગ માં રાજકોટ કાર્યપાલક ઇજનેર શ્રી ઝાલા સાહેબ એ રજૂઆત ને ધ્યાને લયને આજે જંગલ કટીંગ નું કામ કરવા માટે ચાલુકરાવવા મા આવેલ છે તે અંગેની થયેલ કામગીરી થી લોકોના દિલ ની લાગણી ની ઉભી થયેલી છે તેમા હાજર રહેલા આગેવાનો વિનુભાઈ ધડુક તથા પાંચવડા સરપંચ હરીભાઈ. જીવાપર ના આગેવાનો દિનેશ ભાઈ. ભીખાભાઈ. ત્થા આવિસ્તાર ના આગેવાનોએ હાજરી આપી હતી.