ગુજરાત રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓના વર્ષોના પડતર પ્રશ્ને લઈને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખીલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારશ્રીને સમક્ષ વારંવાર રજૂઆત સત્તા પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવવાથી રાજ્યકક્ષાના બંને મહામંડળ દ્વારા તારીખ 15 10 2022 થી અચોક્કસ મુદતથી હડતાલ પાડવાનું એલાન આપેલ છે જેની તળાજા નગરપાલિકા તમામ કર્મચારીઓ સંપૂર્ણ સમર્થન જાહેર કરીએ છીએ અને આ હડતાલમાં જોડાયાના સંમતિ આપીએ છીએ જેથી અમારા હક માટેની આ લડત અમો તારીખ 15 10 2018 થી મહામંડળ એલાન પગલે સંપૂર્ણ હડતાલમાં જોડાવનારા છીએ જે અમુક સાહેબ શ્રી ને વિદિત થાય અને કર્મચારી ની લડતને સરકાર શ્રી સમક્ષ પહોંચાડવા માટે નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં કર્મચારીએ ગોપનીય વાતોથી જાણવા મળ્યું હતું કે આંદોલન કરશે તો તેમને નોકરીએથી છુટા કરી દેશે જેવો કર્મચારીમાં ભય જોવા મળ્યો હતો આ વિષય ભારે ચર્ચા વિષય બન્યો હતો અગાઉ પણ 70 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Honda इस साल भारतीय बाजार में लॉन्च करेगी 2 जबरदस्त कार, लिस्ट में EV भी शामिल
Honda Elevate आधारित Electric Car के अगले 2-3 वर्षों में लॉन्च होने की उम्मीद है। एलिवेट...
अशोक गहलोत को फिर लगने जा रहा है झटका,जालौर-सिरोही सीट से बीजेपी प्रत्याशी दे रहे गहलोत के बेटे को मात
जालौर-सिरोही लोकसभा चुनाव 2024 के नतीजे सामने आ गए हैं. यहां बीजेपी के लुंबाराम चौधरी 1 लाख 90...
WhatsApp: अनजान यूजर्स के साथ बिना फोन नंबर के होगी अब बात, नए फीचर के साथ ऐप पर छुपी रहेगी असली पहचान
WhatsApp User Name चैटिंग ऐप वॉट्सऐप का इस्तेमाल करते हैं तो ये नया अपडेट आपके काम का हो सकता है।...
ವಿಮಾ ಪಾಲಿಸಿ ಚಾಲ್ತಿಯಲ್ಲಿದ್ದರೂ ಹಣ ಪಾವತಿಸಲು ನಿರಾಕರಣೆ; ಎಸ್.ಬಿ.ಐ ವಿಮಾ ಕಂಪನಿಗೆ ದಂಡ
ವಿಮಾ ಪಾಲಿಸಿ ಚಾಲ್ತಿಯಲ್ಲಿದ್ದರೂ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆದ ಹಣ ಪಾವತಿಸಲು ನಿರಾಕರಿಸಿದ ಎಸ್.ಬಿ.ಐ ವಿಮಾ ಕಂಪನಿಗೆ ದಂಡ...