ગુજરાત રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓના વર્ષોના પડતર પ્રશ્ને લઈને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખીલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારશ્રીને સમક્ષ વારંવાર રજૂઆત સત્તા પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવવાથી રાજ્યકક્ષાના બંને મહામંડળ દ્વારા તારીખ 15 10 2022 થી અચોક્કસ મુદતથી હડતાલ પાડવાનું એલાન આપેલ છે જેની તળાજા નગરપાલિકા તમામ કર્મચારીઓ સંપૂર્ણ સમર્થન જાહેર કરીએ છીએ અને આ હડતાલમાં જોડાયાના સંમતિ આપીએ છીએ જેથી અમારા હક માટેની આ લડત અમો તારીખ 15 10 2018 થી મહામંડળ એલાન પગલે સંપૂર્ણ હડતાલમાં જોડાવનારા છીએ જે અમુક સાહેબ શ્રી ને વિદિત થાય અને કર્મચારી ની લડતને સરકાર શ્રી સમક્ષ પહોંચાડવા માટે નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં કર્મચારીએ ગોપનીય વાતોથી જાણવા મળ્યું હતું કે આંદોલન કરશે તો તેમને નોકરીએથી છુટા કરી દેશે જેવો કર્મચારીમાં ભય જોવા મળ્યો હતો આ વિષય ભારે ચર્ચા વિષય બન્યો હતો અગાઉ પણ 70 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सबसे सस्ता 5G स्मार्टफोन: 5000mAh की दमदार बैटरी के साथ मिलता है 50MP का कैमरा
POCO M6 5G स्मार्टफोन भारत में बिकने वाला सबसे सस्ता 5G स्मार्टफोन है। इस फोन के बेस वेरिएंट को...
राजकीय वरिष्ठ उपाध्याय संस्कृत विद्यालय आजन्दा स्कूल में तिरंगा रैली निकाली
बूंदी जिले क्षेत्र के आजन्दा गांव में राजकीय वरिष्ठ उपाध्याय संस्कृत विद्यालय आजन्दा स्कूल में...
शारदीय नवरात्रा पर घर-घर में हुई घट स्थापना दर्शनों के लिए उमडे श्रद्धालु
निवाई-शहर सहित ग्रामीण क्षेत्रों में गुरूवार को मंदिरों व घरों में विधिवत रूप से शारदीय नवरात्रा...
કેન્દ્રીય મંત્રી નુ Airport પર સ્વાગત કરાયુ
કેન્દ્રીય મંત્રી નુ Airport પર સ્વાગત કરાયુ
ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણધીન એસ્પાયર-2 નામની ઈમારતની લિફ્ટ તૂટી પડવાની ઘટનામાં 7 શ્રમિકોના મોત
ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણધીન એસ્પાયર-2 નામની ઈમારતની લિફ્ટ તૂટી પડવાની ઘટનામાં 7 શ્રમિકોના મોત