ગુજરાત રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓના વર્ષોના પડતર પ્રશ્ને લઈને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખીલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારશ્રીને સમક્ષ વારંવાર રજૂઆત સત્તા પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવવાથી રાજ્યકક્ષાના બંને મહામંડળ દ્વારા તારીખ 15 10 2022 થી અચોક્કસ મુદતથી હડતાલ પાડવાનું એલાન આપેલ છે જેની તળાજા નગરપાલિકા તમામ કર્મચારીઓ સંપૂર્ણ સમર્થન જાહેર કરીએ છીએ અને આ હડતાલમાં જોડાયાના સંમતિ આપીએ છીએ જેથી અમારા હક માટેની આ લડત અમો તારીખ 15 10 2018 થી મહામંડળ એલાન પગલે સંપૂર્ણ હડતાલમાં જોડાવનારા છીએ જે અમુક સાહેબ શ્રી ને વિદિત થાય અને કર્મચારી ની લડતને સરકાર શ્રી સમક્ષ પહોંચાડવા માટે નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં કર્મચારીએ ગોપનીય વાતોથી જાણવા મળ્યું હતું કે આંદોલન કરશે તો તેમને નોકરીએથી છુટા કરી દેશે જેવો કર્મચારીમાં ભય જોવા મળ્યો હતો આ વિષય ભારે ચર્ચા વિષય બન્યો હતો અગાઉ પણ 70 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  अमानगंज सामुदायिक स्वास्थ्य केंद्र में डॉक्टरों की हड़ताल स्वास्थ्य विभाग का कार्य प्रभावित 
 
                       
 
 
 
विधानसभा चुनाव नजदीक आते ही तमाम अधिकारी कर्मचारी अपनी विभिन्न...
                  
   Adani Group ने शुरू किया 130 मिलियन डॉलर का डेट बायबैक, हिंडनबर्ग रिपोर्ट के बाद पहला बड़ा ऑफर 
 
                      नई दिल्ली, बिजनेस डेस्क। अरबपति गौतम अदाणी (Gautam Adani) की कंपनी अदाणी समूह (Adani Group)...
                  
   मांसी नदी त्रिवेणी संगम से कांवड़ यात्रा रानोली पहुंची शिव का जलाभिषेक किया। 
 
                      रानोली ,उपतहसील क्षेत्र की प्रथम कांवड़ यात्रा आज मांसी नदी त्रिवेणी संगम मांसी बांध से शिव...
                  
    केंद्र शासनाच्या योजना तळागाळातील लाभार्थ्यांपर्यंत पोहोचवाव्यात*
*- केंद्रीय राज्यमंत्री प्रल्हाद सिंह पटेल* 
 
                      पंतप्रधान नरेंद्र मोदी यांच्या नेतृत्वाखाली केंद्र शासनाच्या माध्यमातून विविध लोकोपयोगी योजना...
                  
   संत एकनाथ साखर कारखाना येथे पेंटागॉन हॉस्पिटल यांच्या वतीने मोफत आरोग्य तपासणी 
 
                      पैठण : स्वामी नरेंद्रचार्यजी महाराज यांचा पादुका दर्शन सोहळा पैठण-औरंगाबाद रस्त्यारील संत एकनाथ...
                  
   
  
  
 