ભાવનગર ના જેસર તાલુકા માં બીજી ખુન ની ધટના 

જેસર તાલુકાના ના ભાણવડીયા ગામે યુવક નનો ઓચીતો હુમલો કરતા યુવતિ નુ કમમાટી ભર્યું મોત 

ચંદ્રીકાબેન મનુભાઇ ગોહીલ ઉંમર વર્ષ 23 નુ ઘટના સ્થળે મોત 

વારમ વાર યુવક પાછળ આવી ને પરેશાન કર્યા કરતો હોવાની માહીતી તેમની સાથે રહેલ યુવતી પાસે થી વિગતો મળી 

એક તરફી પ્રેમ પ્રકરણ હોવા નો દાવો

થોડાજ દિવસ માં બીજી હત્યા ની ધટના ની બનાવ થી તંત્ર ની નબળી કામગીરી સામે અનેક સવાલો

રિપોર્ટર રાજકુમાર પરમાર 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર