સિહોર ભાવનગર વચાળે આવેલ નાની ખોડીયાર મંદિર પાસે અજાણ્યા વાહને મોટરસાયકલને અડફેટે લેતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજા હતા આ બનાવની જાણ થતા ની સાથે જ વરતેજ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોર ભાવનગર વચાળે આવેલા નાની ખોડીયાર મંદિર નજીક થી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા ભીખડા ગામે રહેતા આલજીભાઈ માધવજીભાઈ સોલંકી ઉંમર વર્ષ પર અને હકાભાઇ વાલજીભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૦ ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતા લાલજીભાઈ અને હકાભાઇ ના ઘટના સ્થળે જ મોત નીપજા હતા બાઈક પર બેસેલા હતા તે જ રીતે રોડપર પટકાયા હતા અનેઆ જ સ્થિતિમાં બંનેના મોત નીપજ્યા હતા આ બનાવવાની જાણ થતા ની સાથે જ વરતેજ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ. પર દોડી ગયો હતો અને મૃત દેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી નાની ખોડિયાર નજીક અજાણ્યા વાહનએ મોટરસાયકલ ને અડફેટે લેતા બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો: મોટર સાયકલ પર ભીકડાના બે વ્યક્તિઓ જઇ રહા હતા ત્યારે સર્જાયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महावीर इंटरनेशनल बालोतरा द्वारा महाकुंभ से लौटे पत्रकार का सम्मान किया गया।
महावीर इंटरनेशनल बालोतरा द्वारा महाकुंभ से लौटे पत्रकार का सम्मान किया गया।
महावीर इंटरनेशनल...
'लाशों पर जीते.. राजनाथ सिंह का इस्तीफा..' Satyapal Malik ने फिर खोला मोदी सरकार के खिलाफ मोर्चा
'लाशों पर जीते.. राजनाथ सिंह का इस्तीफा..' Satyapal Malik ने फिर खोला मोदी सरकार के खिलाफ मोर्चा
Breaking News: इस हफ्ते DoT जारी कर सकता है ₹400 Cr का इंसेंटिव, इन कंपनियों की होगी चांदी-चांदी
Breaking News: इस हफ्ते DoT जारी कर सकता है ₹400 Cr का इंसेंटिव, इन कंपनियों की होगी चांदी-चांदी