સુરેન્દ્રનગર જિલ્લામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને મંગલભુવન વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો શુક્રવારે યોજાયો હતો. જેમાં 8753 જેટલા લાભાર્થીને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. વઢવાણમાં શુક્રવારે મેળામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે મેળાના માધ્યમથી જિલ્લાના 8753 જેટલા લાભાર્થીને રૂ.1.5 કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યા છે.ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હકના લાભો સરકારે હાથો-હાથ આપ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, વર્ષાબેન દોશી, ધનરાજ કૈલા, કલેકટર કે. સી. સંપટ,ડીડીઓ પી. એન. મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. રાયજાદા સહિત વિવિધ વિભાગના અધિકારી,કર્મચારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीड जिल्ह्यात नवरात्र उत्सवाच्या निमित्ताने निघालेल्या ज्योत यात्रेचे बीड शहरात आगमन होत आहे.
बीड जिल्ह्यात नवरात्र उत्सवाच्या निमित्ताने निघालेल्या ज्योत यात्रेचे बीड शहरात आगमन होत आहे.
Rajya Sabha में Namaz के लिए मिलने वाले 30 मिनट के ब्रेक को खत्म किया गया, Dhankhar ने बताई वजह
Rajya Sabha में Namaz के लिए मिलने वाले 30 मिनट के ब्रेक को खत्म किया गया, Dhankhar ने बताई वजह
દાહોદ ખાતે આશારામ બાપુને જેલમાંથી મુક્ત કરવા સાધકોની માંગને નવનિર્માણ પાર્ટીનું સમર્થન2022 |
દાહોદ ખાતે આશારામ બાપુને જેલમાંથી મુક્ત કરવા સાધકોની માંગને નવનિર્માણ પાર્ટીનું સમર્થન2022 |
नदीत बुडून तरुणाचा मृत्यू
कन्नड तालुक्यातील नागद बसस्थानकाजवळील गडदगड नदीत ३२वर्षिय तरुणांच्या बुडून मृत्यू झाला ....
પાણી લેવા માટે મશીન મુકવાને ઝઘડો થતા દાંતીનો ઘરસકો વાગતા ફરિયાદ.
ખંભાત તાલુકાના જૂની આખોલ ગામે રવિભાઈ ભુપતભાઈ વાલ્મીક સાથે પત્ની મનીષાબેન બંને દસેક વાગે ઢોરોને...