સુરેન્દ્રનગર જિલ્લામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને મંગલભુવન વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો શુક્રવારે યોજાયો હતો. જેમાં 8753 જેટલા લાભાર્થીને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. વઢવાણમાં શુક્રવારે મેળામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે મેળાના માધ્યમથી જિલ્લાના 8753 જેટલા લાભાર્થીને રૂ.1.5 કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યા છે.ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હકના લાભો સરકારે હાથો-હાથ આપ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, વર્ષાબેન દોશી, ધનરાજ કૈલા, કલેકટર કે. સી. સંપટ,ડીડીઓ પી. એન. મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. રાયજાદા સહિત વિવિધ વિભાગના અધિકારી,કર્મચારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राणी लक्ष्मीबाई यांच्या स्मारकासाठी मदतीची गरज
लांजा: राणी लक्ष्मीबाई नेवाळकर यांच्या कोट या मूळगावी भव्यदिव्य स्मारक उभारण्यासाठी सर्वांनी...
Earth Day 2024: Google ने अपने लेटर में दिखाई प्रकृति की खूबसूरत झलक, आसमान से ऐसा दिखता है नजारा
गूगल ने पृथ्वी दिवस (Earth Day 2024) के मौके पर डूडल के जरिए पृथ्वी की सुंदरता दिखाने की कोशिश की...
વ્રજપર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ વ્રજપર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા હતા. પોલીસે...
જય જલિયાણ સેવા કેમ્પ પર 2.25 લાખ પદયાત્રીકોએ ભોજનપ્રસાદ અને અન્ય સેવાઓનો લાભ લીધો..
જય જલિયાણ સેવા કેમ્પ પર 2.25 લાખ પદયાત્રીકોએ ભોજનપ્રસાદ અને અન્ય સેવાઓનો લાભ લીધો..