સુરેન્દ્રનગર જિલ્લામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને મંગલભુવન વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો શુક્રવારે યોજાયો હતો. જેમાં 8753 જેટલા લાભાર્થીને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. વઢવાણમાં શુક્રવારે મેળામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે મેળાના માધ્યમથી જિલ્લાના 8753 જેટલા લાભાર્થીને રૂ.1.5 કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યા છે.ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હકના લાભો સરકારે હાથો-હાથ આપ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, વર્ષાબેન દોશી, ધનરાજ કૈલા, કલેકટર કે. સી. સંપટ,ડીડીઓ પી. એન. મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. રાયજાદા સહિત વિવિધ વિભાગના અધિકારી,કર્મચારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निरंतर शिक्षण अधिगम की गतिविधियों को बढ़ावा देती हैं मेंटरिंग
निरंतर शिक्षण अधिगम की गतिविधियों को बढ़ावा देती हैं मेंटरिंगबून्दी। पीएमश्री राजकीय उच्च मध्यमिक...
INDIA Alliance Mumbai Meeting: विपक्षी दलों के महाजुटान पर कितना खर्च? होटल का रेट उड़ा देगा होश
INDIA Alliance Mumbai Meeting: विपक्षी दलों के महाजुटान पर कितना खर्च? होटल का रेट उड़ा देगा होश
બગીચા સર્કલ પ્રવીણ ભાઈ માળી ની સભા
બગીચા સર્કલ પ્રવીણ ભાઈ માળી ની સભા
સાબરકાંઠામાં ખેડબ્રહ્મા તાલુકાના ભુરિધરફેડ(ધરોઈ) ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર ખેડબ્રહ્માના ભુરિધરફેડ(ધરોઈ) ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર...
नदी को पार करते समय डूबे युवक का 5 दिन बाद भी नहीं लगा कोई सुराग
कोटा.जिले की ग्राम पंचायत ढोटी के काठोन गांव में अरु नदी को पार करते समय डूबे युवक का पांच दिनों...