સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે. અને વાહનચાલકો પણ બેફિકરાઇ પૂર્વક પુરઝડપે વાહનો ચલાવી અને અકસ્માત સર્જાતા અનેક લોકોના જીવ ગયા હોવાની ઘટનાઓ પણ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા જસદણ નેશનલ હાઈવે ઉપર કુંઢડા ગામના પાટિયા પાસે ઇકો કાર અને વેગનઆર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો.જેમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતાં તાત્કાલિક અસરે એમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી એક વ્યક્તિને વધુ ગંભીર ઇજાઓ થવાના કારણે તેને તાત્કાલિક અસરે રાજકોટ સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. હાલમાં ચોટીલા પોલીસને આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને હાલમાં ફરિયાદ નોંધવાની તેમજ તપાસની આગળની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dealing Room Stock Picks: Concor और IPCA Labs में डीलर्स क्यों दे रहें है BTST करने की है सलाह?
Dealing Room Stock Picks: Concor और IPCA Labs में डीलर्स क्यों दे रहें है BTST करने की है सलाह?
‘Haridwar में ऐसा कोई हिंदू नहीं...' कहने वाले के Religion की Padtaal
‘Haridwar में ऐसा कोई हिंदू नहीं...' कहने वाले के Religion की Padtaal
મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રીના કાફલાને અકસ્માત નડ્યો....
મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રીના કાફલાને અકસ્માત નડ્યો....
पूर्व सांसद राहुल गांधी खाली कर रहे हैं सरकारी आवास, घर के बाहर रखा जा रहा सामान
पूर्व वायनाड सांसद राहुल गांधी शुक्रवार को राष्ट्रीय राजधानी स्थित अपना सरकारी आवास खाली कर रहे...
Jharkhand-Maharashtra Elections 2024: BJP के नारे पर क्यों भड़का INDIA गठबंधन? | Aaj Tak
Jharkhand-Maharashtra Elections 2024: BJP के नारे पर क्यों भड़का INDIA गठबंधन? | Aaj Tak