સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે. અને વાહનચાલકો પણ બેફિકરાઇ પૂર્વક પુરઝડપે વાહનો ચલાવી અને અકસ્માત સર્જાતા અનેક લોકોના જીવ ગયા હોવાની ઘટનાઓ પણ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા જસદણ નેશનલ હાઈવે ઉપર કુંઢડા ગામના પાટિયા પાસે ઇકો કાર અને વેગનઆર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો.જેમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતાં તાત્કાલિક અસરે એમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી એક વ્યક્તિને વધુ ગંભીર ઇજાઓ થવાના કારણે તેને તાત્કાલિક અસરે રાજકોટ સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. હાલમાં ચોટીલા પોલીસને આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને હાલમાં ફરિયાદ નોંધવાની તેમજ તપાસની આગળની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सर्दियों से पहले कार में जरूर करवाएं ये 5 काम, आपकी गाड़ी चलेगी एकदम स्मूद
ठंड का मौसम आते ही गाड़ियों में दिक्कत बढ़ जाती है। जिसकी वजह से लोगों को काफी परेशानियों का...
પાલનપુરમાં બાઇક ટ્રેકટરની ટ્રોલી પાછળ ઘૂસી જતાં બે ભાઇના મોત
પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ધનપુરાના પાટીયા પાસે બાઇક ટ્રેકટરની ટ્રોલી પાછળ ઘૂસી ગયું હતુ. જેમાં બે...
Exclusive interview with Sandeep Modi - The Director of "The Night Manager" Web series
Exclusive interview with Sandeep Modi - The Director of "The Night Manager" Web series | Anil Kapoor