સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે. અને વાહનચાલકો પણ બેફિકરાઇ પૂર્વક પુરઝડપે વાહનો ચલાવી અને અકસ્માત સર્જાતા અનેક લોકોના જીવ ગયા હોવાની ઘટનાઓ પણ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા જસદણ નેશનલ હાઈવે ઉપર કુંઢડા ગામના પાટિયા પાસે ઇકો કાર અને વેગનઆર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો.જેમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતાં તાત્કાલિક અસરે એમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી એક વ્યક્તિને વધુ ગંભીર ઇજાઓ થવાના કારણે તેને તાત્કાલિક અસરે રાજકોટ સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. હાલમાં ચોટીલા પોલીસને આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને હાલમાં ફરિયાદ નોંધવાની તેમજ તપાસની આગળની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देश के 4 राज्यों के 13 ज़िलों के 767 रोगी उपचारित
विश्व चिकित्सक दिवस के अवसर पर आज बालचंदपाडा स्थित राजकीय जिला आयुर्वेद चिकित्सालय के पंचकर्म...
विलास सहकारी साखर कारखान्याचा ६ नोव्हेंबर रोजी माजी मंत्री दिलीपराव देशमुख यांच्या हस्ते शुभारंभ
विलास सहकारी साखर कारखान्याचा ६ नोव्हेंबर रोजी माजी मंत्री दिलीपराव देशमुख यांच्या हस्ते शुभारंभ
लोकसभा चुनाव से पहले शरीफ कामाल को चार जिलों के प्रभारी का प्रभार चुना गया
भारतीय जनता पार्टी के अल्पसंख्यक मोर्चा के सोशल मीडिया को और अधिक सक्रिय करने के लिए...
प्रधानमंत्री जन आरोग्य योजना के तहत सीएचसी में 6 लाभार्थियों को कार्ड वितरण किए - अधीक्षक डॉ राजेश गौतम
रायबरेली प्रधानमंत्री जन आरोग्य योजना के तहत यूपी के लोगों को अब कागज नहीं पीवीसी आयुष्मान कार्ड...
આયુષ મેળા નો 400થી વધુ લોકો એ લાભ લીધો
‘દરરોજ દરેક માટે આયુર્વેદ’
ભારતીય આયુર્વેદ થકી નાગરીકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય...