સુરેન્દ્રનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વચ્ચે આગે હિન્દુસ્તાન આગે નો પ્રારંભ કરેલ છે જેમાં દિવાળી નો તહેવાર આવી રહ્યો છે ત્યારે જરૂરિયાતમંદ પરિવારને મીઠાઈ વિતરણ અને એક થી પંદર વર્ષ સુધીના બાળકોને કપડા વિતરણ કરવાનું હોવાથી આપના ઘરે પંદર વર્ષ સુધીના બાળકો હોય તો તેના જુના કપડા જરૂરિયાતમંદ બાળક સુધી પહોંચે તે માટે કપડા એક જગ્યાએ એકત્રિત કરી વિતરણ કરીશું એ માટે સંપર્ક કરોચંદુભાઈ વાળા 93772 88213
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી: કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પહોંચ્યા અંબાજી મંદિરમાં દર્શનાર્થે.
અંબાજી: કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પહોંચ્યા અંબાજી મંદિરમાં દર્શનાર્થે.
ભાગીદારી છૂટી કરી નાખતા બે શખ્સોએ યુવાનના ટાંટિયા ભાંગી નાખ્યા
ધ્રાંગધ્રામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષના જુમાભાઇ આદમભાઈ જામએ હાલમાં હળવદ...
વરસીદાનનો વરઘોડો સમગ્ર વઢવાણ શહેરના રાજમાર્ગો પર ફર્યો
વઢવાણના ૨૪ વર્ષીય સિવિલ એન્જીનિયર દિપાલીબેન ભરતભાઇ શેઠ આગામી તા. ૨૮મી ડિસેમ્બરે અમદાવાદમાં આચાર્ય...