સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં રહેતાં રાજુભાઈ દલસુખભાઈ સોલંકી ઉંમર 46 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામા જાણ કરતા નગરપાલિકાના ચિફ ઓફીસર સાગરભાઈ રાડીયાની સુચનાથી અને સુપરીટેન્ડ મનોજભાઈ વ્યાસ તેમજ દેવાંગભાઈ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ જેમાં અશોકસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, રાહુલભાઈ રાવળદેવ, ચેતનભાઈ ભલગામડીયા, રાહુલભાઈ ડોડીયા,અને વિશુભાઈ સહિતની ટીમે નર્મદા કેનાલમાં ડુબેલા મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતકની ડેડબોડીને પી.એમ અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પી.એમ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે સમાજના લોકો અને પોલીસ કાફલો દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MG Astor Blackstorm ऑल ब्लैक थीम के साथ हुई लॉन्च, जानें कीमत, स्पेसिफिकेशन्स और फीचर्स
MG Astor Blackstorm Launch एमजी एस्टोर ब्लैक स्टॉर्म एमजी ग्लॉस्टर ब्लैकस्टॉर्म एडिशन के बिलकुल...
बुलन्दशहर- बच्चा चोरी के शक में ग्रामीणों ने युवक को जमकर पीटा, महिला के भेष में आया था युवक।
बुलन्दशहर- बच्चा चोरी के शक में ग्रामीणों ने युवक को जमकर पीटा, महिला के भेष में आया था युवक।
પાટણ તાલુકા પંચાયત. ૧૫મા નાંણાપંચ ની ગ્રાન્ટ ના આયોજન માટે સામાન્ય સભા
પાટણ તાલુકા પંચાયત. ૧૫મા નાંણાપંચ ની ગ્રાન્ટ ના આયોજન માટે સામાન્ય સભા
પાટણ તાલુકા...
ડીસામાં શ્રી મુક્તિનાથ મહાદેવના શિવ મંદિરની ત્રિ-દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઇ
ડીસાના વાડી રોડ ખાતે આવેલ મુક્તિધામ તીર્થમાં શ્રી મુક્તિનાથ મહાદેવ નવનિર્મિત શિવ મંદિરની...