સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં રહેતાં રાજુભાઈ દલસુખભાઈ સોલંકી ઉંમર 46 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામા જાણ કરતા નગરપાલિકાના ચિફ ઓફીસર સાગરભાઈ રાડીયાની સુચનાથી અને સુપરીટેન્ડ મનોજભાઈ વ્યાસ તેમજ દેવાંગભાઈ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ જેમાં અશોકસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, રાહુલભાઈ રાવળદેવ, ચેતનભાઈ ભલગામડીયા, રાહુલભાઈ ડોડીયા,અને વિશુભાઈ સહિતની ટીમે નર્મદા કેનાલમાં ડુબેલા મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતકની ડેડબોડીને પી.એમ અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પી.એમ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે સમાજના લોકો અને પોલીસ કાફલો દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लद्दाख को मिलेगा राज्य का दर्जा... छठी अनुसूची की मांग होगी पूरी, केंद्र सरकार जल्द ले सकती है फैसला
लद्दाख को छठी अनुसूची और राज्य दर्जा देने के अलावा अन्य मांगों को पूरा करने के लिए केंद्र सरकार...
Election 2024: Adhir Ranjan Chowdhury ने केंद्र सरकार पर जमकर साधा निशाना | PNB Scam | Mehul Choksi
Election 2024: Adhir Ranjan Chowdhury ने केंद्र सरकार पर जमकर साधा निशाना | PNB Scam | Mehul Choksi
आप सरकार पंजाब में रोजगार पैदा करने के दावे झूठे : चुघ
आप सरकार पंजाब में रोजगार पैदा करने के दावे झूठे इस फर्जी प्रचार के लिए सार्वजनिक धन के दुरुपयोग...