સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં રહેતાં રાજુભાઈ દલસુખભાઈ સોલંકી ઉંમર 46 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામા જાણ કરતા નગરપાલિકાના ચિફ ઓફીસર સાગરભાઈ રાડીયાની સુચનાથી અને સુપરીટેન્ડ મનોજભાઈ વ્યાસ તેમજ દેવાંગભાઈ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ જેમાં અશોકસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, રાહુલભાઈ રાવળદેવ, ચેતનભાઈ ભલગામડીયા, રાહુલભાઈ ડોડીયા,અને વિશુભાઈ સહિતની ટીમે નર્મદા કેનાલમાં ડુબેલા મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતકની ડેડબોડીને પી.એમ અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પી.એમ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે સમાજના લોકો અને પોલીસ કાફલો દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણ તાલુકાના ટુવા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વઢવાણ તાલુકાના ટુવા ગામે ‘વિકસિત ભારત...
ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને મુંબઈમાં થી નીકાળી દેશો તો મુંબઈમાં પૈસો બચસેજ નહીં. :મહારાષ્ટ્ર નાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના વિડિયો વાઇરલ થતાં સવાલો માં ઘેરાયા છે ભગતસિંહ કોશિયારી...
માધવપુર નજીક ચિંગરીયા ગામમાં દિપડો આવ્યાના CCTV સામે આવ્યા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
માધવપુર નજીક ચિંગરીયા ગામમાં દિપડો આવ્યાના CCTV સામે આવ્યા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
Bhagwant Mann making political capital out of Modi govt welfare schemes: Chugh
BJP national general secretary Tarun Chugh today said that the Bhagwant Mann government was...