સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં રહેતાં રાજુભાઈ દલસુખભાઈ સોલંકી ઉંમર 46 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામા જાણ કરતા નગરપાલિકાના ચિફ ઓફીસર સાગરભાઈ રાડીયાની સુચનાથી અને સુપરીટેન્ડ મનોજભાઈ વ્યાસ તેમજ દેવાંગભાઈ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ જેમાં અશોકસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, રાહુલભાઈ રાવળદેવ, ચેતનભાઈ ભલગામડીયા, રાહુલભાઈ ડોડીયા,અને વિશુભાઈ સહિતની ટીમે નર્મદા કેનાલમાં ડુબેલા મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતકની ડેડબોડીને પી.એમ અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પી.એમ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે સમાજના લોકો અને પોલીસ કાફલો દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಕೆಲವೇ ಕ್ಷಣಗಳಲ್ಲಿ ವಿಧಾನಸೌಧದಲ್ಲಿ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆ ನಡೆಯಲಿದೆ.
ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆ ನಡೆಯಲಿದೆ. ಸಂಪುಟ ಸಭೆಗೆ ಮುನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಹಿರಿಯ...
स्वर्णप्राशन महाभियान से सैंकड़ों बच्चों का हो रहा है सर्वांगीण विकास --
स्वर्णप्राशन महाभियान से सैंकड़ों बच्चों का हो रहा है सर्वांगीण विकास --आज शुक्रवार को...
अनैतिक संबंधातून महिला ग्रामपंचायत सदस्याचा खून, भाऊच निघाला आरोपी
माळशिरस तालुक्यातील वाफेगाव येथे अनैतिक संबंधातून महिला ग्रामपंचायत सदस्याचा खून झालाय....
पैनगंगेत दोन युवकांच्या पोहण्यासाठी उड्या; एक जण बेपत्ता...अमडापूर पोलीसांची शोधमोहीम सुरू
महाराष्ट्र खबर हा महाराष्ट्रातील मराठी न्यूज चॅनल आहे.1 जानेवारी 2020 पासून पुणे इथून...
સુરેન્દ્રનગર: લખતર શ્રીનાથજી સોસાયટી જવા માટેના રોડ ઉપરનું નાળું તૂટેલી હાલતમાં | Surendranagar News
સુરેન્દ્રનગર: લખતર શ્રીનાથજી સોસાયટી જવા માટેના રોડ ઉપરનું નાળું તૂટેલી હાલતમાં | Surendranagar News