સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં રહેતાં રાજુભાઈ દલસુખભાઈ સોલંકી ઉંમર 46 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામા જાણ કરતા નગરપાલિકાના ચિફ ઓફીસર સાગરભાઈ રાડીયાની સુચનાથી અને સુપરીટેન્ડ મનોજભાઈ વ્યાસ તેમજ દેવાંગભાઈ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ જેમાં અશોકસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, રાહુલભાઈ રાવળદેવ, ચેતનભાઈ ભલગામડીયા, રાહુલભાઈ ડોડીયા,અને વિશુભાઈ સહિતની ટીમે નર્મદા કેનાલમાં ડુબેલા મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતકની ડેડબોડીને પી.એમ અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પી.એમ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે સમાજના લોકો અને પોલીસ કાફલો દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ola Electric ने दोपहिया ईवी सेगमेंट में रचा इतिहास, बनी ऐसा करने वाली देश की पहली कंपनी
Ola Electric ने 2023 के दस महीनों के अंदर दो लाख बिक्री का आंकड़ा हासिल कर लिया है और यह इस...
सणसवाडी एल ॲन्ड टी फाटा येथे 'ट्राफिक जाम'
सणसवाडी एल ॲन्ड टी फाटा येथे 'ट्राफिक जाम'
રાજકોટમાં PM Modi ના કાર્યક્રમ માટે આવું કરાય છે રોહિત રાજપૂતના આક્ષેપ | PM Narendra Modi In Gujarat
રાજકોટમાં PM Modi ના કાર્યક્રમ માટે આવું કરાય છે રોહિત રાજપૂતના આક્ષેપ | PM Narendra Modi In Gujarat
જિલ્લામાં ઓછા મતદાનવાળા વિસ્તારમાં મહત્તમ મતદાનના પ્રયાસોના ભાગરૂપે યોજાયેલા જાગૃતિલક્ષી નાટકોનો લાભ લઈ અચૂક મતદાન માટે સામૂહિક સંકલ્પબદ્ધ થતાં જિલ્લાના મતદાતાઓ
------------
જિલ્લામાં ઓછા મતદાનવાળા વિસ્તારમાં મહત્તમ મતદાનના પ્રયાસોના ભાગરૂપે યોજાયેલા જાગૃતિલક્ષી નાટકોનો...
સુરત મહાનગરપાલિકા દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે સરદાર પટેલની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી.
સુરત મહાનગરપાલિકા દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે સરદાર પટેલની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી.
સુરત...