સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં રહેતાં રાજુભાઈ દલસુખભાઈ સોલંકી ઉંમર 46 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામા જાણ કરતા નગરપાલિકાના ચિફ ઓફીસર સાગરભાઈ રાડીયાની સુચનાથી અને સુપરીટેન્ડ મનોજભાઈ વ્યાસ તેમજ દેવાંગભાઈ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ જેમાં અશોકસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, રાહુલભાઈ રાવળદેવ, ચેતનભાઈ ભલગામડીયા, રાહુલભાઈ ડોડીયા,અને વિશુભાઈ સહિતની ટીમે નર્મદા કેનાલમાં ડુબેલા મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતકની ડેડબોડીને પી.એમ અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પી.એમ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે સમાજના લોકો અને પોલીસ કાફલો દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહારાષ્ટ્ર સરકારની રાજ્યના લોકોને અપીલ, કહ્યું- આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર આજે 11 વાગ્યે સામૂહિક રાષ્ટ્રગીત કરો
આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર મહારાષ્ટ્ર સરકારે રાજ્યના તમામ લોકોને રાષ્ટ્રગીત ગાવાની અપીલ કરી...
સગીરાના ભગાડી તેની સાથે દુષ્કર્મ કરનાર શખ્સને લીંબડી કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા સાથે આર્થિક દંડ ફટકાર્યો
લીંબડી તાલુકાના એક ગામની સગીરાને પાટડી તાલુકાના કામલુપર ગામનો શખસ ભગાડી ગયો હતો. સગીરા સાથે...
RJD विधायक Fateh Bahadur Singh Kushwaha ने Ramayan को बताया काल्पनिक | Aaj Tak News
RJD विधायक Fateh Bahadur Singh Kushwaha ने Ramayan को बताया काल्पनिक | Aaj Tak News
બરખા વનરાજ સામે કાવતરું કરી રહી છે, અનુપમા અનુજને કેવી રીતે ભાનમાં લાવશે?
અનુપમા સિરિયલમાં વનરાજ તેના હોશ ગુમાવી બેઠો છે, પરંતુ અનુજ હજુ બેભાન છે. તે દિવસે શું થયું હતું...