સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં રહેતાં રાજુભાઈ દલસુખભાઈ સોલંકી ઉંમર 46 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામા જાણ કરતા નગરપાલિકાના ચિફ ઓફીસર સાગરભાઈ રાડીયાની સુચનાથી અને સુપરીટેન્ડ મનોજભાઈ વ્યાસ તેમજ દેવાંગભાઈ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ જેમાં અશોકસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, રાહુલભાઈ રાવળદેવ, ચેતનભાઈ ભલગામડીયા, રાહુલભાઈ ડોડીયા,અને વિશુભાઈ સહિતની ટીમે નર્મદા કેનાલમાં ડુબેલા મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતકની ડેડબોડીને પી.એમ અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પી.એમ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે સમાજના લોકો અને પોલીસ કાફલો દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शहीदों की शहादत को किया नमन् शहीदों के सम्मान में एक साथ जले हजारों दीये
बाड़मेर. टीम बाड़मेर द्वारा एक दीप देश के शहीदों के नाम शहीदों की शहादत पर दीपमाला कार्यक्रम का...
बुरे फंसे यूट्यूबर एल्विश यादव, रेव पार्टी में इस्तेमाल हो रहा था कोबरा का जहर; FSL रिपोर्ट में सामने आई बात
नोएडा। रेव पार्टियों में नशे के लिए इस्तेमाल हो रहे सांपों के विष की एफएसएल की रिपोर्ट सामने...
All four corridors of 148Km Bengaluru suburban rail project will be completed by Dec 2027 - Minister MB Patil.
February 9, 2024
All four corridors of 148Km Bengaluru suburban rail project will be...
કુબેરભાઈ ડીંડોરને આજે કેબીનેટ મંત્રીમાં સમાવેશ કરવામાં આવ્યા
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના ડોક્ટર કુબેરભાઈ ડીંડોરને નવા મંત્રી મંડળમાં...
સુરતના કારગીલ વિજય દિવસ ની ભવ્ય ઉજવણી.સરથાણા જકાતનાકા ખાતેથી નીકળેલી યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળે સન્માન
સુરત શહેરમાં સરથાણા જકાતનાકા ખાતેથી નીકળેલી યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળોએ સન્માન કરવામાં આવ્યું...