દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા. ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો.નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
केशवपुरा व्यापार संघ की एक आम बैठक में समस्त व्यापारियों द्वार सर्वसम्मति
कोटा । केशवपुरा व्यापार संघ की एक आम बैठक में समस्त व्यापारियों द्वार सर्वसम्मति से भाजपा नेता...
ચોટીલા ચામુંડા માતાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને ન છેતરાવા અપીલ કરાઈ
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રવેશદ્વારે ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર દરેક સમાજનું...
LIVE..! केसा रहेगा आने वाले समय में मौसम संपूर्ण जानकारी केलिए sms news को like follow subscribe करे
LIVE..! केसा रहेगा आने वाले समय में मौसम संपूर्ण जानकारी केलिए sms news को like follow subscribe करे
Kane Williamson Birthday: करोड़ों कमाते हैं न्यूजीलैंड के कप्तान केन विलियमसन, जानिए कितनी है Net Worth
न्यूजीलैंड के कप्तान केन विलियमसन (Kane Williamson) आज अपना 33वां जन्मदिन मना रहे हैं। इंटरनेशनल...