દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા. ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો.નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના માલગઢની આદર્શ હાઇસ્કૂલમાં 1200 સ્ક્વેર ફૂટ લાંબી અયોધ્યા નગરીની આકૃતિ બનાવી
ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલી શેઠ શ્રી એલ.એચ. માળી આદર્શ હાઇસ્કૂલ ખાતે અભ્યાસ કરતા બાળકો દ્વારા...
હની ટેપ ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ઝડપી પાડ્યા
પાલનપુર શહેર પશ્ચીમ પો.સ્ટે.ના હનીટ્રેપના ગુનાનો છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો.....
હળવદમાં ટ્રાફિકના નિયમો વિશે વાહનચાલકોને જાગૃત કરાયા
હળવદમાં ટ્રાફિકના નિયમો વિશે વાહનચાલકોને જાગૃત કરાયા
સમગ્ર રાજ્યમાં વધતા જતા અકસ્માતના બનાવોને...
DMK नेता कनिमोझी को सुप्रीम कोर्ट से राहत, सांसदी को चुनौती देने वाली याचिका सुप्रीम कोर्ट से खारिज
नई दिल्ली, डीएमके नेता और तमिलनाडु की तूतीकोरिन लोकसभा सीट से सांसद कनिमोझी को सुप्रीम कोर्ट...
ગોપાલ ઇટાલીયા ઉપર થયેલ ફરિયાદના લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી
ગોપાલ ઇટાલીયા ઉપર થયેલ ફરિયાદના લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી