દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા. ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો.નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আৱেগিক ৰাজ্যসভা, ভেংকায়া নাইডুক আৱেগিকভাৱে বিদায়
নতুন দিল্লী, ৮ আগষ্ট। ৰাজ্যসভাত সোমবাৰে বিদায়ী অধ্যক্ষ এম ভেংকায়া নাইডুক আৱেগিকভাৱে বিদায়...
સોજીત્રામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં
સોજીત્રા મોટી ચોકડી થી સોજીત્રા જવાનો માર્ગ બિસ્માર થતો જાય છે. રસ્તા ઉપર મોટા ખાડા ને કારણે વાહન...
Nifty Rebalancing News | निफ्टी की रीबैलेंसिंग के लिए एडजस्टमेंट कल, Nifty से बाहर जाएगा UPL |Stocks
Nifty Rebalancing News | निफ्टी की रीबैलेंसिंग के लिए एडजस्टमेंट कल, Nifty से बाहर जाएगा UPL |Stocks
Gaanja ના જથ્થા નુ વેચાણ કરનાર ને પોલીસ એ પકડી પાડ્યો
Gaanja ના જથ્થા નુ વેચાણ કરનાર ને પોલીસ એ પકડી પાડ્યો