દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા. ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો.નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Sankardev Sishu Niketan Borhat celebrates 76th Independence day 
 
                      Today 75 th Independence day celebrates in Sankardev sishu Niketan, Borhat.On this occasion the...
                  
   કાલોલના વેજલપુર ગામે સત કેવલ હોસ્પિટલની બાજુમાં આવેલ અનાજના વેપારીને ત્યાંથી  મામલતદારે અનાજનો શકાંસ્પદ જથ્થો  પકડી પાડ્યો 
 
                      અનાજના કાળા કાળોબર નું એ.પી.સેન્ટર એટલે વેજલપુર ગામ અને આજ વેજલપુર ગામમાં રોજ બરોજ અને અગાઉ પણ આજ...
                  
   মৰাণ অইল ইণ্ডিয়াৰ বিৰুদ্ধে ভয়ংকৰ অভিযোগ কাষৰীয়া গাঁওবাসীৰ
# অইলৰ পৰা নিগৰিত  ৰাসায়নিক দ্ৰব্যৰ বিষক্ৰিয়াৰ ফলত কৃষি পথাৰ নষ্ট, ঘৰচীয়া জীৱ-জন্তুৰ মৃত্যু 
 
                      অইল ইণ্ডিয়া লিমিটেড, মৰাণৰ এক অবিবেচক কাণ্ডই ইয়াৰ দাঁতিকাষৰীয়া কেইবাখনো গাঁৱত ব্যাপক সমস্যাৰ...
                  
   'વિશ્વાસથી વિકાસ' યાત્રા અન્વયે મહિલાઓના સ્વસહાય જૂથોને ચેક વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ અમરેલી ખાતે સંપન્ન 
 
                      ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લાના અલગ અલગ સ્વસહાયજૂથોને...
                  
   Vice Chief of Navy: वाइस एडमिरल दिनेश के त्रिपाठी बने नौसेना के उपप्रमुख, संजय जे सिंह के स्थान पर संभाला पदभार 
 
                      नई दिल्ली। वाइस एडमिरल दिनेश के त्रिपाठी ने गुरुवार को नौसेना के उप प्रमुख का पदभार संभाला।...
                  
   
  
  
  
  