દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા. ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો.નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়া জিলাৰ মাকুম ছোটা হাপজানৰ ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা
তিনিচুকীয়া জিলাৰ মাকুম ছোটা হাপজানৰ ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা
SU30 MKI की मारक क्षमता से पस्त होंगे चीन और पाकिस्तान, भारत 240 सुखोई में लगाने जा रहा है AL-31FP Aero Engines,
हिन्दुस्तान एयरोनाटिक्स लिमिटेड (HAL) के साथ सुखोई-30 MKI विमानों के लिए 240 एएल- 31 एफपी एयरो...
દેવગઢ બારીયા ના મામલતદાર દ્વારા મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી
દેવગઢ બારીયા ના મામલતદાર દ્વારા મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી
Mahindra ने Scorpio N को किया Recall, जानें क्या मिली खराबी
भारत की प्रमुख एसयूवी निर्माता Mahindra की ओर से कई दमदार एसयूवी को बाजार में ऑफर किया जाता है।...