દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા. ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો.નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीजेपी ने जारी की स्टार प्रचारकों की सूची, गिरिराज सिंह- दिलीप जायसवाल सहित 40 दिग्गज
भारतीय जनता पार्टी ने बिहार की चार विधानसभा सीटों पर होने वाले उपचुनाव की तैयारियां तेज कर दी है।...
ডা°ৰামদত্ত বুজৰবৰুৱা আৰু ভূপেন শৰ্মা সোঁৱৰণী ফুটবলত লোহাৰকাঠাৰ জয়
নলবাৰী জিলাৰ বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাৱৰ উদ্যোগত আয়োজিত ডা°ৰামদত্ত বুজৰবৰুৱা আৰু ভূপেন...
શામળાજી મહોત્સવ ૨૦૨૩ મહોત્સવના બીજા દિવસના રંગારંગ કાર્યક્રમની શરૂઆત.
શામળાજી મહોત્સવ ૨૦૨૩ મહોત્સવના બીજા દિવસના રંગારંગ કાર્યક્રમની શરૂઆત.
જન્માષ્ટમીની વ્હેલીસવારે ધારી શહેરમાં ધીમીધારે વરસાદ ની શરૂઆત
જન્માષ્ટમીની વ્હેલીસવારે ધારી શહેરમાં ધીમીધારે વરસાદ ની શરૂઆત
Breaking News: RJD ने Manoj Jha के लिए Y श्रेणी की सुरक्षा देने की मांग की | Brahmin Vs Thakur
Breaking News: RJD ने Manoj Jha के लिए Y श्रेणी की सुरक्षा देने की मांग की | Brahmin Vs Thakur