દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા. ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો.નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM मोदी बोले- कांग्रेस-NC के घोषणापत्र से पाकिस्तान खुश:ये फिर आतंक फैलाना चाहते हैं
प्रधानमंत्री नरेंद्र मोदी ने गुरूवार को जम्मू कश्मीर में दो जनसभाएं कीं। उन्होंने कटरा में कहा कि...
शहीद जवान भगवान खंदारे यांची अंत्ययात्रा,शासकीय इतमामात होणार अंत्यसंस्कार
शहीद जवान भगवान खंदारे यांची अंत्ययात्रा शासकीय इतमामात होणार अंत्यसंस्कार
બોટાદ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવજી ની શોભાયાત્રા કાઢવામાં આવી
બોટાદ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવજી ની શોભાયાત્રા કાઢવામાં આવી
બનાસકાંઠા : તખતપુરા માઇનોર કેનાલમાં 10 થી 15 ફૂટનું ગાબડું પડ્યું | SatyaNirbhay News Channel
બનાસકાંઠા : તખતપુરા માઇનોર કેનાલમાં 10 થી 15 ફૂટનું ગાબડું પડ્યું | SatyaNirbhay News Channel
फ्रीज हो सकता है आपका डीमैट अकाउंट! 31 मार्च है डेडलाइन, जानिए पूरा मामला
पूंजी बाजार नियामक सेबी ने 2021 में ट्रेडिंग और डीमैट खातों के मौजूदा धारकों के लिए नामांकित...