દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા. ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો.નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KUTIYANA કુતિયાણામાં સ્વામિનારાયણ મંદિરે શાકભાજી મહોત્સવના દર્શન યોજાયા 05-11-2022
KUTIYANA કુતિયાણામાં સ્વામિનારાયણ મંદિરે શાકભાજી મહોત્સવના દર્શન યોજાયા 05-11-2022
મહીસાગર જિલ્લામાં મતદાર નોંધણી કાર્યક્રમમાં એક દિવસમાં ૧૫૩૯૫ અરજીઓ મળી
મહીસાગર જિલ્લામાં મતદાર નોંધણી કાર્યક્રમમાં એક દિવસમાં ૧૫૩૯૫ અરજીઓ મળી
જ્યારે મુશ્કેલી ઊભી થઈ, શ્રીકાંત ત્યાગીને અપમાનિત કર્યા, સીએમ યોગીએ આ રીતે પલટી બાજી
પહેલાની જેમ તે દિવસે પણ શ્રીકાંત ત્યાગી પોતાની દાદાગીરી ભેગી કરી રહ્યા હતા. પોતાની જાતને સત્તાની...
Kahani Kursi Ki: इस बार कितने राज्यों में बजेगा कांग्रेस कांग्रेस का डंका ? | BJP vs Congress | News
Kahani Kursi Ki: इस बार कितने राज्यों में बजेगा कांग्रेस कांग्रेस का डंका ? | BJP vs Congress | News
સેલવાસમાં સિઝનનો કુલ 103 ઈંચ વરસાદ વરસ્યો
#buletinindia #gujarat