"વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે" ના ભાગરૂપે પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલના એન.એમ.એચ.પી.,એન.સી.ડી.સેલના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ મનીષકુમાર મારુ તથા સોશિયલ વર્કર હેતલ મોઢા દ્વારા ગવર્મેન્ટ નર્સિંગ સ્કૂલ પોરબંદર ખાતે એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ રીકીન પંડયા નો ખૂબ સહકાર રહ્યો હતો અને નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટ્સને માનસિક સ્વાસ્થ્ય પર લેક્ચર આપવામાં આવ્યુ હતુ અને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অষ্টমবাৰৰ বাবে বিহাৰৰ মুখ্যমন্ত্ৰী হ'ব বৰ্ষীয়ান নেতা নীতিশ কুমাৰ
পদত্যাগ কৰিছে বিহাৰৰ মুখ্যমন্ত্ৰী নীতিশ কুমাৰে। মঙলবাৰে পুৱা জেডিইউৰ বিধায়ক-সাংসদৰ বৈঠকৰ পাছত...
সাপেখাতিৰ শালকাঠনিত গণ প্ৰহাৰত প্ৰাণ গ'ল এজনৰ
সাপেখাতিৰ শালকাঠনিত গণ প্ৰহাৰত প্ৰাণ গ'ল এজনৰ।চৰাইদেউ জিলাৰ সাপেখাতিৰ শালকাঠনি চাহ বাগিচাত সংঘটিত...
থানামুখত দুৰ্ঘটনা , এজন গুৰুতৰভাৱে আহত ।
ঐতিহাসিক ধোদৰ আলিৰ থানামুখত আৰক্ষী কঢ়িয়াই অনা এখন বলেৰু আৰু স্কুটিৰ মাজত হোৱা সংঘৰ্ষত স্কুটিৰ...
ખેડા : મહુધા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 2022 | Spark Today News Vadodara
ખેડા : મહુધા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 2022 | Spark Today News Vadodara
ભજનના ભીષ્મપિતા લક્ષ્મણ બાપુ બારોટ દ્વારા કરેલ વાત સાચી પડી તેમના જ મુખે સાંભળો બાપુએ શું કહ્યું
ભજનના ભીષ્મપિતા લક્ષ્મણ બાપુ બારોટ દ્વારા કરેલ વાત સાચી પડી તેમના જ મુખે સાંભળો બાપુએ શું કહ્યું