"વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે" ના ભાગરૂપે પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલના એન.એમ.એચ.પી.,એન.સી.ડી.સેલના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ મનીષકુમાર મારુ તથા સોશિયલ વર્કર હેતલ મોઢા દ્વારા ગવર્મેન્ટ નર્સિંગ સ્કૂલ પોરબંદર ખાતે એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ રીકીન પંડયા નો ખૂબ સહકાર રહ્યો હતો અને નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટ્સને માનસિક સ્વાસ્થ્ય પર લેક્ચર આપવામાં આવ્યુ હતુ અને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mumbai News: Ajit गुट को चुनाव आयोग ने माना असली NCP | Maharashtra News | Aaj Tak | Sharad Pawar
Mumbai News: Ajit गुट को चुनाव आयोग ने माना असली NCP | Maharashtra News | Aaj Tak | Sharad Pawar
গৃহৰক্ষী জোৱানৰ দৰমহা ২৩ হাজাৰলৈ বৃদ্ধিৰ নিৰ্দেশ উচ্চ ন্যায়ালয়ৰ
৭৫ সংখ্যক স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত অসমৰ গৃহৰক্ষী জোৱানলৈ ভাল খবৰ। গুৱাহাটী উচ্চ ন্যায়ালয়ে...
કાંકરેજ થી જગદીશ ઠાકોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
કાંકરેજ થી જગદીશ ઠાકોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
पंजाब में दहशत फैलाने की साजिश में आम आदमी पार्टी और कांग्रेस की गहरी साठगांठ – तरुण चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री तरुण चुग ने आम आदमी पार्टी और कांग्रेस पर गंभीर आरोप...