"વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે" ના ભાગરૂપે પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલના એન.એમ.એચ.પી.,એન.સી.ડી.સેલના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ મનીષકુમાર મારુ તથા સોશિયલ વર્કર હેતલ મોઢા દ્વારા ગવર્મેન્ટ નર્સિંગ સ્કૂલ પોરબંદર ખાતે એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ રીકીન પંડયા નો ખૂબ સહકાર રહ્યો હતો અને નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટ્સને માનસિક સ્વાસ્થ્ય પર લેક્ચર આપવામાં આવ્યુ હતુ અને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
புதிய பாராளுமன்ற கட்டிடத்தில் தமிழர்களின் செங்கோ ல்
புதிதாக திறந்து வைக்கப்பட உள்ள இந்திய பாராளுமன்றத் கட்டத்தில் சோழர்கால பெருமையையும் சைவ...
બોડર પરથી વાહન ચેકીંગ દરમિયાન બે પિસ્ટલ સાથે ત્રણ ઝડપાયા...
અમીરગઢ બોર્ડર પરથી વાહન ચેકિંગ દરમિયાન બે પિસ્ટલ અને 15 જીવતા કારતૂસ પકડાયા...
...
चित्तौड़गढ़ जिला फुटबॉल संघ के चुनाव निरस्त करने को लेकर गठित जांच के विरुद्ध जिले के मान्यता प्राप्त विभिन्न फुटबॉल क्लबो के सचिवों व पदाधिकारियों ने दिया ज्ञापन
चितौड़गढ़
फ़रीद खान
चित्तौड़गढ़ जिला फुटबाल संघ के चुनाव निरस्त करने को लेकर गठित जांच के...
નિઃસંતાન દંપતીઓ માટે જય નારાયણ હોસ્પિટલમાં ફ્રી IVF અને પથરીના દર્દીઓ માટે દવાના કેમ્પ નુ આયોજન
નિઃસંતાન દંપતીઓ માટે જય નારાયણ હોસ્પિટલમાં ફ્રી IVF અને પથરીના દર્દીઓ માટે દવાના કેમ્પ નુ આયોજન...
স্ব-গৃহত সাংবাদিকলৈ সম্বৰ্ধনা: নাজিৰাত ৰাষ্ট্ৰীয় প্ৰেছ দিৱস
নাজিৰা মহকুমাৰ মহকুমাধিপতি আয়ুষী জৈনৰ নিৰ্দেশ মৰ্মে আজি মহকুমা প্ৰশাসনৰ তৰফৰ পৰা মহকুমা তথ্য আৰু...