૧૧ તારીખે વિશ્વના લોકપ્રિય નેતા દેશ ના વડાપ્રધાન શ્રી મોદી રાજકોટ જીલ્લા ના જામકડોણા પ્રઘારી રહ્યા છે ત્યારે જામકડોણા ભવ્યા સ્વાગત ની તૈયારી ચાલી રહી છે ત્યારે વિવિધ આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી