સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ રબારી ઉપર ડોળિયા ગામ પાસે ફાયરિંગ કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે જુના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ થયુ હોવાનું મનાઇ રહ્યુ છે.સુરેન્દ્રનગર એસ.પી, એલસીબી અને સાયલા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં ફાયરિંગ થયાનું અનુમાન છે. સાયલા એપીએમસીમાંથી વન્ય પ્રાણી કાર્યક્રમ બતાવી પોતાના ઘર ધાંધલપુર તરફ જતા ડોળીયા પાસે બન્યો હતો. હાલ ધાંધલપુર ગામે રણછોડભાઈના પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે.હાલ જુના ઝઘડાનું કારણ સામે આવી રહ્યું છે. હાલ સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સીસીટીવી કેમેરા ચેક સહિતની કામગીરી કરી રહી છે. ફરિયાદી રણછોડભાઈ રબારી દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ કરાઈ રહી છે. ફાયરિંગમાં કારને સાઈડની થાંભલી પર નુકસાન થયુ છે. જેથી પોલીસ કારને એફએસએલમાં મોકલી આપશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ વી.એમ શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.
હાલોલ વી.એમ શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.
પૂર્વ કચ્છમાં અલગ શિક્ષણ કચેરીની ગતિવિધિ તેજ
ભુજ, અબડાસાથી રાપર અને ભચાઉથી લખપત તાલુકા વચ્ચે અંદાજે 300થી વધુ કિલોમીટર જેટલું અંતર ધરાવતા...
मोरेल नदी में डूबने से युवक की
स्लग-मोरेल नदी में डूबने से युवक की मौत-
23 अगस्त 2024
-सवाई माधोपुर जिले के...
महिलेस आत्महत्येस प्रवर्त केल्याप्रकरणी उदगीर शहर पोलीस ठाण्यात गुन्हा दाखल
महिलेस आत्महत्येस प्रवर्त केल्याप्रकरणी उदगीर शहर पोलीस ठाण्यात गुन्हा दाखल
BREAKING H3N2 ভাইৰাছত আক্ৰান্ত হৈছে অসমৰ এজন ব্যক্তি।
H3N2 ভাইৰাছত আক্ৰান্ত হৈছে অসমৰ এজন ৰোগী।GMCHৰ অধীক্ষক ডা: অভিজিত শৰ্মাই সদৰী কৰিছে এই তথ্য...