સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ રબારી ઉપર ડોળિયા ગામ પાસે ફાયરિંગ કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે જુના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ થયુ હોવાનું મનાઇ રહ્યુ છે.સુરેન્દ્રનગર એસ.પી, એલસીબી અને સાયલા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં ફાયરિંગ થયાનું અનુમાન છે. સાયલા એપીએમસીમાંથી વન્ય પ્રાણી કાર્યક્રમ બતાવી પોતાના ઘર ધાંધલપુર તરફ જતા ડોળીયા પાસે બન્યો હતો. હાલ ધાંધલપુર ગામે રણછોડભાઈના પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે.હાલ જુના ઝઘડાનું કારણ સામે આવી રહ્યું છે. હાલ સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સીસીટીવી કેમેરા ચેક સહિતની કામગીરી કરી રહી છે. ફરિયાદી રણછોડભાઈ રબારી દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ કરાઈ રહી છે. ફાયરિંગમાં કારને સાઈડની થાંભલી પર નુકસાન થયુ છે. જેથી પોલીસ કારને એફએસએલમાં મોકલી આપશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गृह मंत्रालय की एडवाइजरी, हनुमान जयंती पर कानून-व्यवस्था बनाए रखें सभी राज्य
नई दिल्ली, रामनवमी के मौके पर देश में कई हिस्सों में हिंसा भड़की...
तेजी से वजन कम होना, सांस फूलना जैसे संकेतों को न करें इग्नोर, जो करते हैं कई गंभीर बीमारियों की ओर इशारा
शरीर में किसी भी तरह की समस्या होने पर हमारा शरीर कई तरीकों से हमें चेतावनी देता रहता है और...
Uttarakhand Tunnel Rescue: उत्तरकाशी की टनल में फंसे 41 मज़दूरों का 10 दिन बाद पहला वीडियो आया सामने
Uttarakhand Tunnel Rescue: उत्तरकाशी की टनल में फंसे 41 मज़दूरों का 10 दिन बाद पहला वीडियो आया सामने
ધ્રાંગધ્રાના એંજાર અને કોંઢ ગામે સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો
ધ્રાંગધ્રાના એંજાર અને કોંઢ ગામે સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો