સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ રબારી ઉપર ડોળિયા ગામ પાસે ફાયરિંગ કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે જુના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ થયુ હોવાનું મનાઇ રહ્યુ છે.સુરેન્દ્રનગર એસ.પી, એલસીબી અને સાયલા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં ફાયરિંગ થયાનું અનુમાન છે. સાયલા એપીએમસીમાંથી વન્ય પ્રાણી કાર્યક્રમ બતાવી પોતાના ઘર ધાંધલપુર તરફ જતા ડોળીયા પાસે બન્યો હતો. હાલ ધાંધલપુર ગામે રણછોડભાઈના પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે.હાલ જુના ઝઘડાનું કારણ સામે આવી રહ્યું છે. હાલ સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સીસીટીવી કેમેરા ચેક સહિતની કામગીરી કરી રહી છે. ફરિયાદી રણછોડભાઈ રબારી દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ કરાઈ રહી છે. ફાયરિંગમાં કારને સાઈડની થાંભલી પર નુકસાન થયુ છે. જેથી પોલીસ કારને એફએસએલમાં મોકલી આપશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Business News: लाल निशान के साथ बंद हुआ Stock Market, Nifty 247 अंक लुढ़का... देखिए और भी खबरें
Business News: लाल निशान के साथ बंद हुआ Stock Market, Nifty 247 अंक लुढ़का... देखिए और भी खबरें
গদাপানি আৰু নাপে ৱাংচাৰ স্মৃতি বিজড়িত কিছুকথা
বিশ্বৰ ইতিহাসলৈ যদি চোৱা হয় তেনে হ'লে দেখা যায় ৰোমিও-জুলিয়েটৰপৰা মমতাজ-ছাহজাহানলৈকে বহু প্ৰেম...
अखिलेश के लिए नई मुसीबत बन सकते हैं ओवैसी, MY समीकरण सहेजने के लिए बनानी होगी नई रणनीति; इस वजहों से चूकी सपा
लखनऊ: असदुद्दीन ओवैसी की पार्टी एआइएमआइएम प्रदेश में सपा के लिए नई मुसीबत बन सकती है। सपा...
সোণাৰিৰ বৰহাটত পথ দূৰ্ঘটনা
সোণাৰিৰ বৰহাটৰ ঐতিহাসিক ধোদৰআলিত ভয়ংকৰ পথ দূৰ্ঘটনা ৷ তীব্ৰ বেগী টাটা এচি বাগৰি পথৰ ওপৰত ৷