સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ રબારી ઉપર ડોળિયા ગામ પાસે ફાયરિંગ કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે જુના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ થયુ હોવાનું મનાઇ રહ્યુ છે.સુરેન્દ્રનગર એસ.પી, એલસીબી અને સાયલા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં ફાયરિંગ થયાનું અનુમાન છે. સાયલા એપીએમસીમાંથી વન્ય પ્રાણી કાર્યક્રમ બતાવી પોતાના ઘર ધાંધલપુર તરફ જતા ડોળીયા પાસે બન્યો હતો. હાલ ધાંધલપુર ગામે રણછોડભાઈના પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે.હાલ જુના ઝઘડાનું કારણ સામે આવી રહ્યું છે. હાલ સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સીસીટીવી કેમેરા ચેક સહિતની કામગીરી કરી રહી છે. ફરિયાદી રણછોડભાઈ રબારી દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ કરાઈ રહી છે. ફાયરિંગમાં કારને સાઈડની થાંભલી પર નુકસાન થયુ છે. જેથી પોલીસ કારને એફએસએલમાં મોકલી આપશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰানত বন্ধ হ'ব এখন বিদ্যালয়: শিক্ষকৰ ক্ষোভ-বিনা বেতনেৰে ২২ বছৰ শিক্ষকতা কৰিলো
২০২২ বৰ্ষৰ হাইস্কুল শাক্ষান্ত পৰীক্ষাত এজনো ছাত্ৰ -ছাত্ৰী উত্তীৰ্ণ নোহোৱা ৩৪ খন বিদ্যালয় ...
राजनैतिक नियुक्तियों पर सरकार का यू-टर्न:निकायों में 550 पार्षदों की नियुक्ति के आदेश को किया रद्द
राज्य में भजनलाल सरकार ने एक दिन पहले प्रदेश के 78 नगरीय निकायों (नगर निगम, नगर परिषद, नगर...
સમાજ ના યુવાધન ને પ્રેરણા સમાન વ્યક્તિત્વ એટલે આર. જે .લીંબાચીયા
આજ ના સમય માં અનેક સેવાકીય પ્રવુતિ કરતા લોકો જોવા મળી રહ્યા છે.શ્રી ચુંવાળ જુથ પાંચ પરગણા વાળંદ...
🔶গুৱাহাটীত পুনৰ জল বিস্ফোৰণ #news
🔶গুৱাহাটীত পুনৰ জল বিস্ফোৰণ #news
पवई जनपद अध्यक्ष श्रीमती मोहिनी आनंद मिश्रा ने किया अलग-अलग ग्राम पंचायतों का निरीक्षण
पवई जनपद अध्यक्ष श्रीमती मोहिनी आनंद मिश्रा ने किया अलग-अलग ग्राम पंचायतों का निरीक्षण
...