વડોદરા: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાને કટ્ટર ધાર્મિક ગણાવ્યા હતા.

 કેજરીવાલે કહ્યું, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસના બાળકોનો નાશ કરવા માટે.