કડી : કાસ્વા ગોગા મહારાજનો કાશીમાં ધાર્મિક ઉત્સવ

પ્રથમ વખત વિમાન મારફતે ગોગા મહારાજની મૂર્તિ અમદાવાદથી કાશી લઈ જવાઈ

કાશી ખાતે ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ કરી મૂર્તિ પરત લવાશે

10 ઓક્ટોબરે અડાલજથી કાસ્વા સુધી શોભાયાત્રા નીકળશે