રાજ્ય નહીં દશની ઘણી શાળાઆમાં શિક્ષકોની છબી સારી નથી. એવા અહવાલો પણ આપણી સામે છે જ્યારે બાળકો શાળાએ પહોંચે છે પરંતુ શિક્ષકના કોઈ ઠેકાણા હોતા નથી પરંતુ અમુક શિક્ષકા સ્નહ, પ્રમ, લાગણી અન સંબધાની સરવાણી શિક્ષણના માધ્યમથી ફલાવવી અને શિક્ષક હોવાની સાચી વ્યાખ્યા દિપાવવી એ બધાથી નથી થતું, પરંતું રેખાબેન પાઠકે તે કરી દખાડ્યુંઅન એટલ જ કદાચ તમની વિદાયમાન વળાએ નાના મોટા સૌ કાઈની આંખા ભીની હતી અન રીતસર હેયા રડતા હતા. કારણ કે આ સન્માન હતું. એમની વિધાર્થીઓ પ્રત્યની કર્મનિષ્ટાનું, જીવ રેડી આપેલા શિક્ષણનું. તમની શિક્ષણ પ્રત્યની આ સાધના જ હર એકના હૃદય સુધી એક સ્નેહનો ધબકાર બની ગઇ હતી. સિહોર શ્રીમતી જે જે મહેતાથે વિવિધલક્ષી ગર્લ્સ હાઇસ્કૂલ માં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકા ગુજરાતી વિષય ના (ગોલ્ડમડાલિસ્ટ) શ્રી રખાબન પી પાઠકનો નિવૃતિ શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સંસ્થા ના માનદમંત્રી અશ્વિનભાઈ ગોરડિયા, ભરતભાઈ મલુકા, ધનવતભાઈ શાહ, તથા મહિલા ટ્રસ્ટીશ્રી પન્નાબન મહતા, ઇલાબેન જાની, તથા શિવાનીબન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા રેખાબેનની વિદાય વેળાએ સોની આંખા ભીની હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  जिला स्तरीय शतरंज प्रतियोगिता में इम्मानुएल स्कूल निवाई रही प्रथम 
 
                      68 वी जिला स्तरीय शतरंज प्रतियोगिता में इम्मानुएल मिशन सीनीयर सैकण्डरी स्कूल निवाई ने प्रथम स्थान...
                  
   इंदौर हादसे में 13 लोगों की मौत, 5 लाख मुआवजे की घोषणा, जानें बड़ी बातें 
 
                      मध्य प्रदेश में गुरुवार को रामनवमी पर बड़ा हादसा हो गया है. इंदौर के स्नेह नगर के नजदीक पटेल नगर...
                  
   આજીડેમ ઓવરફ્લો થતા મંત્રી અરવિંદ રૈયાણીએ નવા નીરના વધામણા કર્યા 
 
                      આજીડેમ ઓવરફ્લો થતા મંત્રી અરવિંદ રૈયાણીએ નવા નીરના વધામણા કર્યા
                  
   कोटा के एमबीएस अस्पताल में चिकित्सक के लापरवाही से 10 वर्षीय बच्चे का काटना पड़ा हाथ परिजनों ने जिला कलेक्टर से लगाई न्याय की गुहार 
 
                      कोटा के किशोरपुरा निवासी 10 वर्षीय नाबालिग बालक मौहम्मद इनायत पुत्र हिदायत अली दुर्घटना का शिकार...
                  
   ગારીયાધાર તાલુકામા લમ્પી વાયરસથી મૃત ગાયોનો યોગ્ય નિકાલ ના થતા ગૌ રક્ષકોમાં રોશની લાગણી 
 
                      ગારીયાધાર તાલુકામા લમ્પી વાયરસથી મૃત ગાયોનો યોગ્ય નિકાલ ના થતા ગૌ રક્ષકોમાં રોશની લાગણી
                  
   
  
  
  
   
  