વડોદરાનાં નાગરિકોને રેશનકાર્ડ, આવક-જાતિનો દાખલો, નોન-ક્રિમીલેયર, ડોમિસાઇલ, વિધવા સહાય, સિનિ. સિટીઝનનું પ્રમાણપત્ર જેવી સેવાઓ ઘરથી નજીકનાં સ્થળે મળી રહે, તે હેતુથી આજે અટલાદરા & ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રોનો માન. પ્રભારી મંત્રીશ્રી-વડોદરાનાં વરદ્હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો.