ખંભાતના જલીપોળમાં ચામુંડા માતાજીના આભુષણોની પૂજારીએ ચોરી કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.રાણા સમાજ દ્વારા માતાજીના મંદિરે સોનાનો હાર અને ચાંદીની દિવી ભેટમાં આપી હતી.તે મંદિરના પૂજારી ચોરી જતા ખંભાત પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.