નવરાત્રીની રાતોમાં રામલીલા, ધાર્મીક, સામાજીક અને એતિહાસિક ભવાઈ, વેશભુષા, રાસ ગરબા, અને સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ મંડળ દ્વારા લવાતા સામુહિક રાસના સ્થાને હવે ઝડપી જમાનાની સાથ કદમ ભીડવવા ડીસ્કો ડાંડીયાએ સ્થાન પ્રાસ કર્યું છે સિહોર શહેરમાં ગુજરાતમાં તો ઠીક પણ ભારતમાં કયાંય નહીં કઢાતી હાય તેટલી સંખ્યામાં માં કાલીકાની વશભુષા અહીં કાઢવામાં આવે છે. પરેપરાથી ચાલી આવતી માન્યતા મુજબ નવરાત્રીની નવ નિવસના અંતે દશેરાની મોડી રાત્રે માતાજીના ભુવાઓ દ્રારા કાલીકા કાઢવામાં આવે છે. એતિહાસિક માન્યતા મુજબ પૃથ્વી પર અસુરી તત્વોનો ત્રાસ વધી જવાથી દેવી દેવતાઓ ત્રાહીમામ પોકારી ગયેલા ત્યારે દેવોમાંથી જે શકિતપુંજનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યા તેને મહાકાલીકા કહવામાં આવે છે. મહાકાળી માતાને કાહતી વખતે માતાજીના રક્ષણાર્થે એક બાજુ વીર રક્ષક તરીકે હાજર રહે છે. વીર રાખડીબંધ ભુવો હોય તેમને બનાવવામાં આવે છે. બાદમાં સ્મશાનમાં જવા માટ પ્રસ્થાન કર છે. ડાક અને ઝાંજના અવાજા સાથે પ્રયાણ થાય છે. જા કોઈ ઠેકાણે ચાર રસ્તા આવે તો ત્યાં ચાચર પુરવામાં આવે છે. એટલે કેઆ રસ્તામાં જો કાઈ નડતર, મેલુ, કામણ, કુટણ હોય તો તે લેતા જાય છે. તેવી ધાર્મિક માન્યતા પ્રવર્તે છે. આ સમય જો કોઈ વ્યકિતને કંઈપણ મુશ્કલી હોય તો તે વખતે રસ્તામાં સુઈ જાય છે અને તેના પરથી મુશ્કેલી આફત હોય તો તે દુર થઈ જાય છ તમ પણ માનવામાં આવે છે. સ્મશાને પહોંચી વિધી કરવામાં આવ છ રાઉન્ડ બનાવી તમાં રાવળ જોગી દ્વારા માતાજીની પ્રસંશા યુકત શારણી ફેલાય છે. રાઉન્ડમાં માતાજીનું કચ્ચર મુકી પાછા હમખેમપરત જવા માટ મંજુરી માંગવામાં આવે છ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवलनी मौत मामले में पश्चिमी देशों के बयानों पर आग बबूला हुआ रूस, प्रवक्ता ने पुतिन को लेकर किया ये बड़ा दावा
रूस ने सोमवार को साफ शब्दों में कहा कि एलेक्सी नवलनी (Alexei Navalny Death) की मौत पर पश्चिम की...
श्री शंकर सहकारी साखर कारखाना सदाशिवनगर चा 49 व्या ऊस गळित हंगामाचा शुभारंभ
श्री शंकर सहकारी साखर कारखाना लि. सदाशिवनगर च्या सीजन 2022 23 चा 49 वा गळित हंगाम शुभारंभ...
हरियाणा चुनाव के बीच BJP सांसद पर जानलेवा हमला:कैंटर से कुचलने की कोशिश
हरियाणा में रोहतक के महम में बीते गुरुवार को भाजपा के राज्यसभा सांसद रामचंद्र जांगड़ा को जान से...
ইৰাণত শ শ নতুন চেণ্ট্ৰিফিউজ সক্ৰিয় কৰাৰ ঘোষণা
ইৰাণে ইউৰেনিয়াম সমৃদ্ধ কৰিবলৈ "শ শ" নতুন আৰু উন্নত IR6 আৰু IR1 চেণ্ট্ৰিফিউজ সক্ৰিয় কৰিছে বুলি...
ಬೆಂಗಳೂರು ಪದವೀಧರ ಕ್ಷೇತ್ರದ ಚುನಾವಣೆಗೆ ಸ್ಪರ್ಧೆಸಿರುವ ನೀಲಕಂಠ ಆರ್ ಗೌಡ ಅವರನ್ನು ಗೆಲ್ಲಿಸಬೇಕೆಂದು 'ವಿಶ್ವ ಕನ್ನಡ ಕಲಾ ಕೂಟ'ದ ಪದಾಧಿಕಾರಿಗಳು ಮನವಿ ಮಾಡಿದರು.
ಮೇ 31, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ವಿಶ್ವ ಕನ್ನಡ ಕಲಾ ಕೂಟ'ದ...